No Picture
ઇમામ અલી (અ.સ.)

નહજુલ બલાગાહ અને તેના રાવી

વાંચવાનો સમય: 6 મિનિટહાકીમોના સરદાર, અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ના ખુત્બાઓ, પત્રો અને હિકમતોથી ભરપુર કિતાબ નહજુલ બલાગાહ બાબતે લખાણ લખવું એ સરળ કાર્ય નથી. આપણે ન તો સક્ષમ છીએ કે તેમના ઉચ્ચ દરજ્જા, નઝરિયાત, ઈમાન […]

No Picture
વાદ વિવાદ

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી -કુરાનથી સાબિતી ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટકુરઆને કરીમમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવા બાબતે સુ. કહફની આયત – ૨૧ માં સ્પષ્ટપણે હુકમ આપ્યો છે. فَقَالُوا ابْنُوا عَلَيْهِم بُنْيَانًا ۖرَّبُّهُمْ أَعْلَمُ بِهِمْ ۚ قَالَ الَّذِينَ غَلَبُوا عَلَىٰ أَمْرِهِمْ لَنَتَّخِذَنَّ عَلَيْهِم مَّسْجِدًا પછી તેઓએ […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)નો અકીદો ઈજ્માઅથી સાબિત છે

વાંચવાનો સમય: 3 મિનિટશંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની રીવાયતોને શંકાસ્પદ ગણાવીને અથવા રાવીઓને અવિશ્વસનીય ગણાવીને  ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદા અને વજૂદ ઉપર સવાલો ઉભા કરે છે જવાબ: ઈમામ મહદી(અ.ત.ફ.શ.)નો અકીદા અને વુજુદ વિશેની હદીસોને તેના રાવી અને રીવાય્તો થકી પ્રતીકાત્મક ટીકા […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

મુસલમાનોની દરમ્યાન પયગ્મ્બરે ઇસ્લામ (સ.અ.વ.) અને અમાનની અનુભૂતિ

વાંચવાનો સમય: 6 મિનિટસુરએ માએદાહ આયત નં. ૬૭નો આ હિસ્સો અત્યંત ઘ્યાન આ૫વા લાયક છે. એટલા માટે કે રસુલે અકરમ (સ.અ.વ.) પોતાની (ત્રેપન વર્ષની) તબ્લીગી ઝીંદગી દરમ્યાન ઇલાહી રિસાલતના પયગામને ૫હોંચાડવા માટે ખૂબજ સખત સમય તકલીફદાયક ઝમાનાનો સામનો […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

રસુલે અકરમ (સ.અ.વ)ઉ૫ર ઉમ્મતનો અત્યાચાર

વાંચવાનો સમય: 4 મિનિટહિજરીસન ૧૦ ના અંતથી જ સરવરે કાએનાત, હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.) પોતાની ઉમ્મતને એ જણાવતાં રહયા હતા કે હું નજીકમાંજ તમારી દરમ્યાનથી ચાલ્યો જવાનો છું. હું મારા પરવદિગારની દઅવતને કબુલ કરીને મારી જાનને તેના હવાલી […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતની ખબર અને રસુલુલ્લાહ(સ.અ.વ.)નું રુદન કરવું

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન(અ.સ.)ની શહાદતનો દિવસ ઈસ્લામી દુન્યામાં ખુબજ સખ્ત મુસીબતનો દિવસ છે. આ એ એવો દર્દનાક બનાવ હતો જેણે ઈસ્લામમાં એવી ખોટ ઉભરી આવી કે જે ક્યારેય ભરાશે નહીં.આ એવી મુસીબત હતી જેણે પહેલાથી છેલ્લા સુધી […]

No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

એહલે સુન્નતની કિતાબોમાં રસુલુલ્લાહ(સ.અ.વ.)ની શહાદતનો ઉલ્લેખ

વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો એવું સમજે છે કે આપ હઝરત (સ.અ.વ.)ની રહેલત એક બીમારીના કારણે થઇ હતી. જયારે કે હકીકત આથી તદ્દન વિરૂઘ્ઘ છે. આ ખોટી સમજણ પ્રખ્યાત હોવાનું કારણ મુસલમાન ઝાકીરો, ઓલમાંઓ અને ખતીબો છે. […]

No Picture
કુરઆન મજીદ

શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર […]

No Picture
અહલેબૈત (અ .સ.)

ઇસ્લામમાં તવસ્સુલ-સુન્નત વડે ફેસલો

વાંચવાનો સમય: 7 મિનિટઆપણે આ પહેલા પણ પવિત્ર કુરઆનમાં વસીલા અને તવસ્સુલની વિચારધારાનો સ્પષ્ટ ઉલ્લેખ જોયો છે અને એટલી હદે કે સુરએ માએદાહ (૫): આયત ૩૫ માં અલ્લાહે મોઅમીનોને ઇલાહી કુરબત(નઝદીકી) પ્રાપ્ત કરવા માટે વસીલાનો હુકમ આપ્યો છે […]

No Picture
અન્ય લોકો

મકતબે ખિલાફતની સહાબા પરસ્તી

વાંચવાનો સમય: 4 મિનિટઇસ્લામમાં જે મોટા બે ફિરકાઓ છો, જેમાં એક મક્તબે એહલેબેતે રસુલ(સ.અ.વ.) એટલેકે (શિઆ ઇસ્નાઅશરી) છે.અને બીજો ફિરકો મકતબે ખોલ્ફા (એહલે તસન્નુન-સુન્ની) છે.આ બંને ફિરકાની દરમિયાન ઘણા બધા તફાવત છે,તેમાંથી એક પાયાનો મુખ્ય તફાવત એ છે […]