ઇમામ હુસૈન (અ.સ.)

કોઈપણ શખ્સ ઈમામ હુસૈન(અ.સ) અને તેમના અસ્હાબોની સાથે જંગમાં (કરબલામાં) શરીક થયેલો કેવીરીતે બની શકે?

વાંચવાનો સમય: < 1 મિનિટજાબીર ઇબ્ને અબ્દુલ્લાહ ઈમામ હુસૈન(અ.સ.)ના પ્રથમ ઝાએર કે જયારે તેઓ કરબલાના શહીદોની ઝીયારત પઢી રહ્યા હતા તેમણે શહીદે કરબલાણે સંબોધીને ફરમાવ્યું કે “એ ઝાતની કસમ જેણે મોહમ્મદ (સ.અ.વ)ને નબી બનાવીને મોકલ્યા  બેશક અમે એ દરેક […]

ઇમામ મહદી (અ.સ.)

એ ઈમામનો શું ફાયદો જે લોકોની દરમ્યાન ન હોય?

વાંચવાનો સમય: 4 મિનિટઇબ્ને તૈમીયા જેવી શંકાશીલ વ્યક્તિઓ, જેઓ શિઆઓની મજાક ઉડાવે છે કે તેઓ એક એવા ઈમામ પર ઈમાન રાખે છે જે તેમના વચ્ચે (એક ઓળખાતી શખ્સિયત તરીકે) રહેતા નથી અને દેખીતી રીતે તેનું અનુસરણ કરનારાઓને કોઈ […]

અન્ય લોકો

સુન્ની વિદ્વાનોની દર્ષ્ટિએ બે ખલીફાઓ એહલેબેતે મોહમ્મદ (સ.અ.વ) માંથી છે.

વાંચવાનો સમય: 3 મિનિટઇબ્ને હજરે તેની કિતાબ ‘ફત્હુલ બારી’ માં હદીસણે નોંધી છે, જે હાફિઝ જલાલુદ્દીન સીયુતીએ ‘તારીખુલ ખોલફા’માં  નોંધેલ છે, આ હદીસો ઇસ્લામના સમગ્ર સમયગાળા દરમિયાન, કયામતના દિવસ સુધી, બાર ખલીફાઓનો ઉલ્લેખ  કરે છે- જેઓ હક પર […]

મોહર્રમ

શું મુસલમાનોએ મોહર્રમમાં શાદીઓ અને જશ્નોનું આયોજન કરવું જોઈએ?

વાંચવાનો સમય: 5 મિનિટકેટલાક મુસલમાનો એવો આગ્રહ કરે છે કે મોહર્રમમાં શાદીઓનું(નીકાહનું) આયોજન કરવામાં કંઈપણ અયોગ્ય કે વાંધાજનક નથી. તેઓના મત મુજબ શાદી વર્ષના કોઈ પણ દિવસે યોજી શકાય છે અને મોહર્રમ કે આશુરામાં શાદી કરવામાં કોઈ અયોગ્ય […]

ઇમામ સાદિક (અ.સ.)

ઇમામ જાફરે સાદીક (અ.સ)ના એક વિદ્યાર્થીની ઈમામ અબુ હનિફા સાથે ચર્ચા

વાંચવાનો સમય: 2 મિનિટએક દિવસ ઇમામ જાફરે સાદીક(અ.સ)ના એક વિદ્યાર્થી ફ્ઝ્ઝાલ ઇબ્ને હસને કુફી અને તેના એક દોસ્તની અબુ હનીફાથી મુલાકાત થઈ, જ્યારે મુલાકાત થઇ તે સમયે અબુ હનીફાથી ફીકહ અને હદીસનું ઇલ્મ શીખવાવાળા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ઉમ્મતમાં અમીરૂલ મોઅમેનીન(અ.સ) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે

વાંચવાનો સમય: 3 મિનિટબન્ને ફીર્કાની હદીસો મુજબ બધા જ મુસલમાનોમાં અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે. આ વિષયમાં એહલે તસન્નુન આલીમોને ત્યાં ઘણી બધી હદીસો નકલ કરવામાં આવી છે. ૧) અમીરૂલ મોઅમેનીન […]

No Picture
વાદ વિવાદ

ઇસ્લામમાં તબર્રુકનું જાએઝ હોવું

વાંચવાનો સમય: 9 મિનિટપ્રસ્તાવના કહેવાતા પવિત્રતાવાદી મુસ્લિમોમાં એક મત એ છે કે ફઝલ અને બરકત મેળવવું (જેને તબર્રુક પણ કહેવામાં આવે છે) મઝહબ અને તૌહિદના સિદ્ધાંતની (ઉસુલની) વિરુદ્ધ છે.તેઓ દલીલ આપે છે કે આપણે મદદ, બરકત અને ફ્ઝ્લ […]

No Picture
વાદ વિવાદ

તવલ્લા કે તબર્રા- શું છે શિયાઓની મઝલુમીય્યતની પાછળનું સાચું કારણ?

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના કેટલાક લોકો હંમેશા ઇસ્લામિક અકીદાઓને પડકારીને સમાજમાં વિરોધાભાસ પેદા કરવા માટે બહાનું શોધતા હોય છે. તેમના હાસ્યાસ્પદ દાવાઓમાં એ છે કે તબર્રા કરવું (આલે મોહમ્મદ(અ.સ.)ના દુશ્મનોથી દૂરી રાખવાથી) વિશ્વભરમાં નિર્દોષ શિયાઓને અત્યાચાર(ઝુલ્મ) તરફ દોરી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

જ. ફાતેમા ઝહેરા (સ.અ.)ની સાથે અક્દ-નિકાહના કારણે અમીરુલ મોઅમેનીન ((અ.સ.))ની ફઝીલતમાં શ્રેષ્ઠતા

વાંચવાનો સમય: 3 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ ((અ.સ.))ની ફઝીલતોમાંથી એક ફઝીલત પયગમ્બર ((સ.અ.)વ.)ની દુખ્તર જ. ફાતેમા ઝહેરા ((સ.અ.))ની સાથેનો અક્દ-નિકાહ છે. તેણીની સાથે શાદી કરવા તેમના હાથની માંગણી કરનારા ઘણા હતા પણ અલ્લાહે તે બધાના દાવાને […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ફદક ઉપર મોલા અલી(અ.સ.)ની મજબુત કુરઆનથી દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટ“અલી (અ.સ.) કુરઆન સાથે છે અને કુરઆન અલી(અ.સ.) સાથે છે.” મુસ્તદરક ભાગ-૩ પાનાં.૧૩૪, સવાએકુલ મુહર્રેકા પાનાં.૧૨૬ , અલ આમાલએ તુસી પાનાં.૪૭૮ વગેરે રસુલે ઈસ્લામ (સ.અ.વ.)ની આ રીવાયતને બંને ફિરકાઓની પ્રસિદ્ધ કિતાબોમાં જોવા મળે છે. નિઃશંકપણે […]