પ્રસંગ

શું ‘દરરોજ આશુરા છે?

વાંચવાનો સમય: 2 મિનિટશીઆના બન્ને વર્ગો આલીમો અને સામાન્ય ઇન્સાન એમ માને છે કે સુત્ર ‘દરેક દિવસ આશુરા અને દરેક ઝમીન કરબલા’ એ હદીસે કુદસી છે અથવા એહલેબૈત (અ.મુ.સ.) તરફથી ભરોસાપાત્ર હદીસ છે અને એટલી હદે માને છે […]

નબુવ્વત

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત માટે કોણ જવાબદાર?

વાંચવાનો સમય: 7 મિનિટઘણા ‘અઘરા’ સવાલો પૈકીનો સવાલ કે જેના માટે મોટાભાગના મુસલમાનો પાસે કોઈ જવાબ નથી તે છે કે શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત થઈ છે કે પછી શહાદત?   મોટાભાગના મુસલમાનો ત્રણમાંથી એક મત ધરાવે છે, રસુલુલ્લાહ […]

ઇમામ મહદી (અ.સ.)

ઈસ્લામમાં ગય્બની માન્યતા

વાંચવાનો સમય: 5 મિનિટઅલ્લાહ હકીમ પોતાની માનનીય કિતાબમાં કહે છે: عَالِمُ الْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِ أَحَدًا ﴿٢٦﴾  إِلَّا مَنِ ارْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُ يَسْلُكُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ رَصَدًا ﴿٢٧﴾  لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا رِسَالَاتِ رَبِّهِمْ […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.): સૌથી બલંદ અને સૌથી શ્રેષ્ઠ પરંતુ પ્રથમ મઝલુમ

વાંચવાનો સમય: 8 મિનિટપવિત્ર મઝહબ ઈસ્લામમાં બલ્કે સમગ્ર દુનિયામાં ઈલ્મ અને મઅરેફતને અત્યંત ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત છે. આ તે ઈલ્મ અને મઅરેફત જ છે કે જે ઈન્સાનને તરક્કીના શિખરે પહોંચાડે છે અને તે જ તેની વધારે પ્રગતિ અને […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ

વાંચવાનો સમય: 11 મિનિટહદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઈઝઝત એઅલાન ફરમાવે છે કે: وِلَایَتُ  عَلِیٍ ابْنِ  اَبِیْ  طَالِبٍ  حِصْنِیْ  فَمَنْ دَخَلَ  حِصْنِیْ اَمِنَ مِنْ عَذَابِیْ ‘હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત મારો (મઝબુત) કિલ્લો છે. જે તેમાં દાખલ […]

ઇમામ અલી (અ.સ.)

હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં

વાંચવાનો સમય: 23 મિનિટ  ‘સઘળા વખાણ અલ્લાહ માટે છે અને સલામ થાય તેના બંદાઓ ઉપર કે જેઓ ચૂંટી કઢાએલા છે.’ માનનીય વાંચકો! ખુદાવંદે આલમનો બેપનાહ શુક્ર છે કે તેણે છેલ્લા અમૂક વર્ષોથી એ તક અને ખુશનસીબી અતા કરી […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ અલી (અ.સ.)ની ઈબાદત અને શબે કદ્ર

વાંચવાનો સમય: 8 મિનિટઅલ્લાહ (સુ.વ.ત.)ની તઅઝીમ (માન જાળવવુ), તેની ઈતાઅત તેમજ ખુદા સિવાય બીજા બધાનો ઈન્કાર કરવો અને તેઓને નજરઅંદાજ કરવા તે જ સાચી ઈબાદત છે. ઈન્સાનની સૌથી મોટી ફઝીલત ઈલાહીયતના મરતબાની તઅરીફ અને અલ્લાહની નઝદીકી પ્રાપ્ત કરવી […]

Uncategorized

જ્યારે અલ્લાહ અલ અલીમ (બધુ જ જાણનાર)એ અબુબક્ર ઉપર દરવાજો બંધ કરી દીધો

વાંચવાનો સમય: 7 મિનિટઅમૂક મુસલમાનો માટે હિદાયત એટલે જૂઠાણુ, ખોટી માહિતી ફેલાવવી અને સમાજમાં મતભેદો પૈદા કરવા છે. તેઓનો એક પ્રયત્ન ઘડી કાઢેલી રિવાયતો અને હદીસોના આધારે ફઝીલતો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં તબ્દીલ કરવાની હોય છે. આવી જ […]

અહલેબૈત (અ .સ.)

આયતે તત્હીર: એહલેબૈત(અ.મુ.સ.) કે રસુલ(સ.અ.વ.)ની પત્નિઓ (આયતે તત્હીરના વિશ્લેષણમાં આગળ)

વાંચવાનો સમય: 4 મિનિટરસુલ(સ.અ.વ.)ની પત્નિઓ અને બુઝુર્ગ સહાબીઓની રિવાયતોથી એ સ્પષ્ટ છે કે સુરએ અહઝાબ-આયત 33 માં એહલેબૈત(અ.મુ.સ.)થી મુરાદ અલી(અ.સ.), ફાતેમા(સ.અ.), હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે. પ્રખ્યાત સુન્ની અને શીઆ આલીમોએ આ હકીકતને પોતાની કિતાબોમાં નોંધી છે. અલબત્ત અમુક […]

અહલેબૈત (અ .સ.)

વિલાયત અને બરાઅત

વાંચવાનો સમય: 5 મિનિટઆ એક રસપ્રદ વાત છે કે કોઈ પણ વિષય ઉપર જોવા મળતા વિરોધાભાસ અને ઈખ્તેલાફ બન્નેને એક સાથે એક જ જગ્યાએ રાખીને કોઈ સકારાત્મક પાસાથી તેને વાસ્તવિકતાનો પોશાક પહેરાવી શકાતો નથી. ચાહે તે ગમે તે […]