અહલેબૈત (અ .સ.)

કુરઆને કરીમમાં અઈમ્મા (અ.મુ.સ.)ના નામની સ્પષ્ટતા ન હોવાની હિકમત

વાંચવાનો સમય: 11 મિનિટસંશોધનાત્મક અવલોકન અઈમ્મા (અ.મુ.સ.)ના નામો અને તેમની ઈમામત અને તેમના મકામની સ્પષ્ટતા કુરઆને કરીમમાં કેમ જોવા મળતી નથી? બન્ને ફિર્કાઓની કિતાબોથી એ અંદાજ લગાવી શકાય છે કે આ સવાલ દરેક મઅસુમ ઈમામોના ઝમાનામાં પણ ઉદ્ભવ્યો […]

Uncategorized

ઈસ્તીકસાઉલ ઈફહામ-અલ્લામા સૈયદ હામીદ હુસૈન હિન્દી

વાંચવાનો સમય: 9 મિનિટખુદાના ફઝલો કરમથી અને ઈમામે ઝમાના (અ.સ.)ની ખાસ ઈનાયતના આધારે હિન્દુસ્તાનની ઝમીન એ જગ્યા રહી છે કે જ્યાં મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહનારાઓમાં ખુબજ બુઝુર્ગ આલીમો પૈદા થયા છે. તે આલીમોએ શીઆ મઝહબની દિફાઅમાં […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)એ ખિલાફત માટે તલ્વાર શા માટે ન ઉઠાવી?

વાંચવાનો સમય: 6 મિનિટરસુલુલ્લાહ (સ.અ.વ.)ની રેહલત પછી ઈસ્લામી સમાજમાં જે ફેરફારો આવ્યા તેમાંથી એક પયગમ્બર (સ.અ.વ.)ની આલને એક બાજુ કરી દેવી હતી. પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ને એક કેન્દ્રનું સ્થાન પ્રાપ્ત હતું. પરંતુ શૈખૈનની ખિલાફતના ઝમાનામાં તેને […]

અહલેબૈત (અ .સ.)

ઈમામની જરૂરત અને પસંદગી

વાંચવાનો સમય: 10 મિનિટઅલ્લાહ સુબ્હાનહુ તઆલાના સંપૂર્ણ દીન ‘ઈસ્લામ’ની ઘણી બધી સ્પષ્ટ ખાસીયતો છે. તેમાંથી એક એ છે કે તે દુનિયાના તમામ આસ્માની અને ગૈરઆસ્માની મઝહબોમાં સર્વશ્રેષ્ઠ છે અને તે ખાસીયતમાં મઝહબે ઈસ્લામનું કોઈ ભાગીદાર નથી અને તે […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) બીજાઓ કરતા શ્રેષ્ઠ છે?

વાંચવાનો સમય: 7 મિનિટમુસલમાનો સૌથી વધુ બનાવટી, અતાર્કિક અને ઘડી કાઢેલી રિવાયતોથી કહેવાતા ખલીફાઓની હુકુમત સાબીત કરવાની કોશિષ કરે છે. આમ, તેઓ અલ્લાહ(ત.વ.ત.) અને રસુલ એ કરીમ(સ.અ.વ.)ના પસંદ કરાયેલ હ.અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) કરતા આગળ વધવા […]

Uncategorized

સહીહ બુખારી: તેની ભરોસાપાત્રતા ઉપર ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટમુસલમાનોનું એક સમુહ શીઆઓ ઉપર ગુમરાહ થઈ ગયા હોવાનો આરોપ મુકે છે. આવી કેહવાતી ગુમરાહીઓમાંથી એક એ છે કે શીઆઓ એહલે તસન્નુંનની સૌથી ભરોસાપાત્ર કિતાબ સહીહ બુખારીની ભરોસાપાત્રતાને નકારે છે. અત્યારે આપણે આ તબક્કે સહીહ […]

રમઝાન

શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટએહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]

ઇમામ મહદી (અ.સ.)

શા માટે ઈમામ મહદી અ.સ. ગયબતમાં છે?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા મુસ્લિમોને ઈમામ મહદી અ.સ.ની ગયબત બાબતે  શંકા છે. આ વિષય પર ઘણા સવાલો છે અને ઈમામ અ.સ.ની ગયબતનો મુદ્દો ઘણીવાર વાદવિવાદનો મુખ્ય મુદ્દો હોય છે. કેટલાક ટીકાકારો અને શંકાશીલો ગયબતના લીધે આપ અ.સ.ના અસ્તિત્વ/હયાતનો […]

ઇમામ અલી (અ.સ.)

પોતાની જાતને વહેચીને અલ્લાહની મરજી ખરીદનાર કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાન સમાજની મોટી કરુણાકિતાઓમાંથી એક એ છે કે ઈમાનના એકદમ સાબિત થએલ હુકમો જેમકે તૌહીદ,ઇસ્લામમાં પયગંબર સ.અ.વ નું સ્થાન,શફાઅત,તવસ્સુલ,હ.અલી અ.સ જ.ફાતેમતુઝ્ઝહેરા સ.અ. અને તેમની ઔલાદની મોહબ્બત હ.ઈમામ હુસૈન અ.સ ની ફઝીલત યઝીદની નીચતા વિગેરે આ […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટછેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે […]