
હદીસે ઝિયારતે આશુરાની સનદ
વાંચવાનો સમય: 16 મિનિટઝિયારતે આશુરા અને તેના પછી પઢવામાં આવતી દોઆ જે દોઆએ અલ્કમાના નામથી મશહુર છે અને એવી રોશન હકીકત છે કે જેનો ઇન્કાર કોઈ પણ સંજોગમાં કરી શકાતો નથી. શિઆઓની મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબોમાં તેનો ઉલ્લેખ […]
વાંચવાનો સમય: 16 મિનિટઝિયારતે આશુરા અને તેના પછી પઢવામાં આવતી દોઆ જે દોઆએ અલ્કમાના નામથી મશહુર છે અને એવી રોશન હકીકત છે કે જેનો ઇન્કાર કોઈ પણ સંજોગમાં કરી શકાતો નથી. શિઆઓની મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબોમાં તેનો ઉલ્લેખ […]
વાંચવાનો સમય: 5 મિનિટમુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને (રાષ્ટ્રને) કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરઆન સિવાય અન્ય કોઈ વસ્તુની […]
વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]
વાંચવાનો સમય: 3 મિનિટ إِنَّمَا وَلِيُّكُمُ اللَّهُ وَرَسُولُهُ وَالَّذِينَ آمَنُوا الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُمْ رَاكِعُونَ “(હે ઇમાનદારો !) તમારો વલી અલ્લાહ અને તેના રસુલના સિવાય કોઇ નથી અને તે લોકો પણ કે જેઓ ઇમાન લાવ્યા છે […]
વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]
વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]
વાંચવાનો સમય: 3 મિનિટવહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન […]
વાંચવાનો સમય: 4 મિનિટઅલગ અલગ સમુદાયો અને અલગ અલગ રાષ્ટ્રોની જેમ મુસલમાનોનો ઈતિહાસ પણ સત્તાપરસ્ત લોકોના ઝુલ્મોથી ભરેલો છે. આ ઇતિહાસની કિતાબોના પાનાઓ પણ ઝુલ્મો અને સિતમોની શાહીથી રંગીન થયા છે મુસલમાનોમાં પણ મોટા મોટા ઝાલીમો અને ઝુલ્મને […]
વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]
વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]
Copyright © 2019 | Najat