No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે હ.અલી(અ.સ)એ ખિલાફત મેળવવા તલ્વાર ન ઉપાડી?

વાંચવાનો સમય: 5 મિનિટગદીરેખુમના મેદાનમાં હજારો અસ્હાબોની હાજરીમાં રસુલે ઈસ્લામ (સ.અ.વ.)એ અલ્લાહના હુકમ મુજબ અમલ કરતા હઝરત અલી (અ.સ)ને પોતાના બીલા ફસલ ખલીફા બનાવવાનું એલાન કર્યુ. આ પ્રથમ કે આખરી પ્રસંગ ન હતો કે જેમાં હુઝુરે અકરમ (સ.અ.વ.)એ હઝરત અલી […]

No Picture
અન્ય લોકો

જ.અબુ તાલિબ (અ.સ)નો ઇસ્લામ-ભાગ-૧ – પરિચય

વાંચવાનો સમય: 2 મિનિટપોતાની જાતને મુસલમાન જાહેર કરતા અને અમીરુલ મોમીનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) પ્રત્યે દુશ્મનાવટ ધરાવતો એક વર્ગ અલી (અ.સ)ની  શ્રેષ્ઠતા અને ઈસ્લામમાં તેમના દરજ્જા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના પસંદ કરેલા વસી બાબતે લોકોને ગેરમાર્ગે […]

No Picture
ઝિયારત

કબ્રે માસૂમીન (અ.મુ.સ.)ની ઝીયારતનો સવાબ,હજજ અને ઉમરાહ કરતા વધારે કેમ છે?

વાંચવાનો સમય: 3 મિનિટવહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન […]

No Picture
અય્યામે ફાતેમીયાહ

જ.ફાતેમા (સ.અ.)ના ઘર પર હુમલો કરવાની કબુલાત

વાંચવાનો સમય: 4 મિનિટઅલગ અલગ સમુદાયો અને અલગ અલગ રાષ્ટ્રોની જેમ મુસલમાનોનો ઈતિહાસ પણ સત્તાપરસ્ત લોકોના ઝુલ્મોથી ભરેલો છે. આ ઇતિહાસની કિતાબોના પાનાઓ પણ ઝુલ્મો અને સિતમોની શાહીથી રંગીન થયા છે મુસલમાનોમાં પણ મોટા મોટા ઝાલીમો અને ઝુલ્મને […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]

No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆનની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટઅલ્લાહની કિતાબની ફઝીલત, દરજ્જો અને મહાનતાને સમજવા માટે આપણે એહલેબૈત (અ.મુ.સ.)ના દર ઉપર જઈએ અને તેમની પાસેથી સમજવાની કોશિશ કરીએ. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: “જે દિલમાં કુરઆન હોય તેને અલ્લાહ અઝાબ નહિ કરે” (શૈખે તુસી (ર.અ.)ની […]

No Picture
કુરઆન મજીદ

પવિત્ર કુરઆન – ઈલાહી નૂર

વાંચવાનો સમય: 4 મિનિટતમામ વખાણ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે કે જેણે પોતાના બંદા ઉપર ફૂરકાન નાઝીલ કર્યું જેથી દુનિયાવાળાઓ માટે ચેતવણી આપનાર બને, જેના હાથમાં જમીન અને આસમાનની સત્તા છે, તેની સત્તામાં તેનો કોઈ શરીક નથી અને પછી […]

No Picture
ઇમામત

ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

વાંચવાનો સમય: < 1 મિનિટસૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?” ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે. તેઓ લખે છે : બગદાદના એક શિક્ષકને પૂછવામાં આવ્યું : “ફાતેમા […]

No Picture
માન્યતાઓ

ઈસ્લામમાં ખલીફા અને ખિલાફતની માન્યતા

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન બાબતની ચર્ચા એ ખિલાફતની ચર્ચા છે. વિવિધ ફીરકાઓએ તેમની સાનુકુળતા પ્રમાણે તેનુ અર્થઘટન કર્યુ છે. આ ચર્ચામાં આપણે ખિલાફતના વસ્તુવિચાર બાબતના રહસ્યોને જાણવાની કોશીશ કરશું. શાબ્દિક અર્થ પ્રખ્યાત ઇતિહાસકાર રાગીબ ઇસ્ફ્હાની […]