ઝિયારત

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? ઉમ્મત ઉપર ગવાહ

વાંચવાનો સમય: 2 મિનિટઅત્યાર સુધી અમે શહીદો અને હિજરત કરનારાઓના બારામાં ચર્ચા કરી. રસુલે ખુદા (સ.અ.વ.)નો દરજ્જો એટલો બલંદ છે કે આપણે બયાન નથી કરી શકતા અને આપ (સ.અ.વ.) તમામ શહીદો અને હિજરત કરનારાઓથી બલંદ મકામ ધરાવો છો. […]

ઇમામ અલી (અ.સ.)

ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે. શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે? […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટજેઓ મુસલમાનોમાં ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દલીલો અને બિનપાયાદાર આરોપો ઘડી કાઢે છે. તેઓના અર્થહીન આરોપો માંહેનો એક આરોપ એ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) મુસલમાનોના ઇત્તેહાદ માટે એટલા બધા આતુર […]

No Picture
સંક્ષેપ

જમલ, સીફ્ફીન અને નહરવાનના લોકો, જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે ખરાબ છે (બદતર છે)

વાંચવાનો સમય: < 1 મિનિટકુરઆન અને હદીસ પ્રમાણે, જે મુસલમાન પોતાના ઝમાનાના હુજ્જત (ઈમામ)ની સામે જંગ કરે તે જે લોકો ઈમાન નથી લાવ્યા તેનાથી પણ વધારે બદતર છે. ઈમામ મોહમ્મદ બાકીર અ.સ ઈમામ અલી અ.સ સામે જંગ કરનારાઓ વિષે […]

અહલેબૈત (અ .સ.)

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 2 મિનિટએક ચર્ચા વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ.

વાંચવાનો સમય: 4 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા […]

ઝિયારત

કબ્રોની ઝિયારત અને વહાબીય્યત

વાંચવાનો સમય: 8 મિનિટકબ્રોની ઝિયારત કરવી અને તેમનો એહતેરામ કરવો તે એક ખુબ જ જૂની રસમ છે, એવું કાર્ય જેના વખાણ કરવામાં આવ્યા છે અને તેનું ખુબજ મહત્વ છે. ઝાએરની ઝિયારતને લોકો દ્વારા મોટા પ્રમાણમાં સ્વિકારેલ છે અને […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

અહલેબૈત (અ .સ.)

શાં માટે શીયા ‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટજયારે મોહંમદ (સ.અ.વ.) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ’ અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ […]

અહલેબૈત (અ .સ.)

માહે રમઝાનની રૂહ -અહેલેબૈત અ.મુ.સ. અને કુરાન

વાંચવાનો સમય: 5 મિનિટઈતિહાસ એ વાતનું સાક્ષી છે કે મુસ્લિમોએ ઇસ્લામની ઘણી વાસ્તવિકતાઓ અને હકીકતોને અવગણી છે. જ્યાં સીધે સીધો અસ્વીકાર શક્ય ન હતો ત્યાં તેમણે સત્યો અને પુરાવાઓને અવગણ્યા છે. પરંતુ અહેલેબૈત અ.મુ.સ.ની મહાનતા એટલી સ્પષ્ટ અને […]