શિયા

શા માટે શીઆઓ જમીન ઉપર સજદો કરે છે?

વાંચવાનો સમય: 10 મિનિટઅમૂક મુસલમાનો દ્વારા એહકામ (ફીકહ) બાબતે શંકાઓ ઉત્પન્ન કરવામાં આવે છે કે શા માટે શીઆઓ જમીન અથવા તુરબત ઉપર સજદો કરે છે. આ વિષય ઉપર ઘણા સવાલો છે જે અમોએ વર્ગીકૃત કરી દરેકનો અલગ જવાબ […]

અહલેબૈત (અ .સ.)

કેવી રીતે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છે.

વાંચવાનો સમય: 8 મિનિટમોહમ્મદ બિન મેહમુદ અલ અબ્દી ઈમામ મુસા બિન જઅફર કાઝીમ (અ.સ.)થી નકલ કરે છે: હું હારૂન (અબ્બાસી ખલીફા)ને મળવો ગયો અને તેને સલામ કરી. તેને સલામનો જવાબ આપ્યો અને કહ્યું: બન્ને ખલીફાઓને કર ભરી દીધો? […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટઅમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો. આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી. મુસલમાન આલીમોથી […]

અહલેબૈત (અ .સ.)

મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ  સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને એ હકીકતનો સતત સામનો કરવો પડે છે કે તેમના સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર […]

અહલેબૈત (અ .સ.)

બિમારીમાં શ્રેષ્ઠ ઈલાજ – કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)

વાંચવાનો સમય: 2 મિનિટહઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ તેમની મશ્હુર હદીસ, હદીસે સકલૈન (બે મહાભારે વસ્તુઓ)માં મુસલમાન ઉમ્મતને કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)થી વળગી રહેવાની તાકીદ કરી હતી. જ્યારે આ મહાભારે વસ્તુઓ દરમ્યાન હિદાયત અને ઈસ્મત (મઅસુમ હોવા) અનુસંધાને ઘણી […]

અન્ય લોકો

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી

વાંચવાનો સમય: 10 મિનિટશું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ? અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક […]

અહલેબૈત (અ .સ.)

આયતે તત્હીરનું વિશ્લેષણ

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના અમૂક વિરોધાભાસી બાબતો મુસલમાનોને વિભાજીત અને કમઝોર કરતી રહે છે અને ફસાદ પસંદ લોકોને જે બાબતોમાં શંકા નથી તેવી બાબતોમાં શંકા પૈદા કરવાનો મૌકો આપે છે. તેથી મુસલમાનોને એક કરવા અને ઈસ્લામની સરહદોની દિફા […]

Uncategorized

બધા મુસલમાનો તબર્રા કરે છે, ન ફકત શીઆઓ

વાંચવાનો સમય: 4 મિનિટપ્રસ્તાવના: તબર્રાની બાબતે મુસલમાનોમાં બે મોટા મુખ્ય સમુહો છે. એક સમુહ તબર્રાને જડમુળમાંથી રદ કરે છે અને તેને વખોડે છે. બીજો સમુહ તબર્રાને દીનના ભાગ તરીકે અમલ કરે છે અને બીજી ઈબાદતો જેમકે નમાઝો, રોઝા, […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.)ના દુશ્મનો ગધેડા, સુવ્વરથી પણ વધુ ખરાબ છે

વાંચવાનો સમય: 7 મિનિટશંકા: કેટલાક કહેવાતા મુસલમાનો શીઆઓ ઉપર સહાબાને બદનામ કરવાનો આક્ષેપ મુકે છે. તેઓના કહેવા મુજબ અસ્હાબ અને પત્નિઓનું અપમાન કરવું અયોગ્ય છે. તેઓ કહે છે (અસ્હાબ અને પત્નિઓ) ભુલચુકથી પર છે તેથી તેમની ટીકા કે […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) ફઝાએલનું સર્વોચ્ચ શિખર

વાંચવાનો સમય: 11 મિનિટપહેલી નજરે અલી (અ.સ.)ના જીવનની ઘટનાઓને જોતા એવું લાગે કે તેમની ભવ્યતા અને ફઝાએલને હાંસિલ કરી શકાય છે. પરંતુ હકીકતમાં આ એવો મહાસાગર છે જેની ઉંડાઈને માપવી અશક્ય છે. ખરેખર તો હ. અલી ઈબ્ને અબી […]