અહલેબૈત (અ .સ.)

ઉલીલ અમ્ર-એક તપાસ

વાંચવાનો સમય: 16 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની વિદાય પછી ઈસ્લામી દુનિયામાં આં હઝરત (સ.અ.વ.)ની ખિલાફત અને ઈમામતની ચર્ચા અસ્તિત્વમાં આવી. ઈસ્લામની શરૂઆતથી લઈને આજ સુધી હંમેશા માટે આ મસઅલો મુસલમાનોની દરમ્યાન વિવાદનું કેન્દ્ર રહ્યો છે તથા આ સિલસિલામાં અલગ-અલગ […]

Uncategorized

ઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો

વાંચવાનો સમય: 6 મિનિટઈમામત, ફિતરત અને અખ્લાકી મૂલ્યો اِنَّ الدِّیْنَ عِنْدَ اللہِ الْاِسْلَامُ ખુદાવંદે આલમની નજીક ફકત દીને ઈસ્લામ જ કબુલ થવા પાત્ર દીન છે. તેની સિવાય બીજો કોઈ મઝહબ કબુલ નહીં થાય. આ પસંદનીય દીનના વિશે રસુલે ખુદા […]

અન્ય લોકો

શીઆનુ સહાબાના બારામાં શુ મત છે?

વાંચવાનો સમય: 6 મિનિટજવાબઃ શીઆઓના અનુસાર, જેઓ રસુલ(સઅવ)ને મળ્યા અને તેમની સાથે હતા એ લોકોને કેટલાક જૂથોમાં વિભાજિત કરી શકાય છે. યા ચર્ચાને વિગતવાર સમજાવતા પહેલા અમે શબ્દ “સહાબી” ની સારી રીતે વ્યાખ્યા કરશુ. શબ્દ રસુલ ના “સહાબી”ની વિવિઘ […]

ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ?

વાંચવાનો સમય: 5 મિનિટએક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠા વિષે એવી કરવામાં આવે છે કે તેઓ બંને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. તેઓ આને તેમની તરફેણમાં અફઝલીયત ગણે છે અને […]

અહલેબૈત (અ .સ.)

જશ્નનું આયોજન કરવાના ફાયદાઓ

વાંચવાનો સમય: 11 મિનિટઈસ્લામી શિક્ષણનો પાયો વિલાયત અને બરાઅત ઉપર છે. અહીંથી જ આપણે અમ્રબિલ મઅરૂફ અને નહ્ય અનીલ મુન્કરના હેતુને સમજી શકીએ છીએ. ઈમામે હુસૈન (અ.સ.) ની શહાદતનો હેતુ પણ આજ હતો. ઈસ્લામના વર્તુળમાં રહીને જેણે વિલાયત […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ પોતાના સંતાનોના નામ ખલીફાના નામથી (નામ પાછળ) શું કામ રાખ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટજવાબ: જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના […]

Uncategorized

ઈમામ મહેરબાન પિતા છે

વાંચવાનો સમય: 5 મિનિટઅલ્લાહ તબારક વ તઆલા એ અવલાદે આદમને આ દુનિયામાં અગણિત નેઅમતોથી નવાજેલ છે. પરંતુ તેણે પોતાની તમામ નેઅમતોમાંની દરેક નેઅમત ઉપર, આ જમીન ઉપર જેમને પોતાના વારિસ બનાવ્યા છે, જેમને જાનશીન નિમ્યા છે અને જેમને […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરની “નસ” (નિમણુંક)ના ઈન્કારનું પરિણામ– બીજો ભાગ

વાંચવાનો સમય: 7 મિનિટપ્રથમ ભાગ (૬) તફસીરે આલુસીમાં વણૅન થયું છે (અબુ સનાઅ આલુસી): વમા જઅલ્નર રુઅયલ લતી અરયનાક ઈલ્લા ફીત્નતન લીન્નાસે વશ્શજરતલ મલઉનત ફીલ કુરઆન. વ નોખેવ્વેનોહુમ ફમા યઝીદોહુમ ઈલ્લા તુગયાનન કબીરા. “અને તે સપનું કે જે […]

ઇમામ અલી (અ.સ.)

ગદીરની “નસ” (નિમણુંક)ના ઈન્કારનું પરિણામ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટપરવરદિગારે આલમનો સૌથી મોટો એહસાન અને મહેરબાની છે કે તેણે આપણને માણસજાતના અસ્તિત્વ વડે શણગાર્યા. ત્યારબાદ સૌથી મહાન નેઅમત એ આપી કે તેણે આપણને પોતાના એ દીનમાં માનનારા બનાવ્યા જેને તેણે પોતાના માટે પસંદ કર્યો […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના પવિત્ર હરમમાં કરામતો

વાંચવાનો સમય: 5 મિનિટઅમીરૂલ મોઅમેનિન હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના પવિત્ર હરમમાં એટલેકે કબ્રે મુબારકની નજીક એટલી કરામતો જાહેર થઈ છે કે તેનું અહીં વર્ણન તો દુરની વાત છે, તેની ગણતરી પણ નથી થઈ શકતી. તેના માટે […]