અન્ય લોકો

ગારના બનાવમાં અબુબક્ર માટે શું કોઈ ફઝીલત છે?

વાંચવાનો સમય: 5 મિનિટઘણા કહેવાતા મુસલમાનો અબુબક્રની શ્રેષ્ઠતાનો દાવો કરે છે કારણ કે તે રસુલુલ્લાહ(સ.અ.વ.)નો હિજરતની રાતના ગારનો સહાબી હતા. બીજા બધા મુદ્દાઓમાં તેઓ એવું તારણ કાઢે છે કે આ કારણે તે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ખલીફા થવાનો વિકલ્પ આપમેળે […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી –શંકા ખોરોની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટછેલ્લા ૮૦ કરતા વધારે વર્ષોથી ઉગ્ર રીતે ચર્ચાએલ  અને ૨૦મી સદીની શરૂઆતમાં હેજાઝ્માં નવી હુકુમતનો ઉદય સાથે અચાનક અને અવિચારી કે જે  ચર્ચિત બનેલ મુદ્દો અલ્લાહના નેક બંદાઓની ચાહે તે નબીઓ અ.સ હોય કે રસુલે […]

અન્ય લોકો

કબ્રો ઉપર મસ્જીદ બાંધવી – ઇતિહાસનો ચુકાદો

વાંચવાનો સમય: 5 મિનિટઆ વિષય પર કુરઆન અને ભરોસાપાત્ર સુન્નતના એવા પુરાવાઓકે જેનું ખંડન ન થઇ શકે આવા પુરાવાની મૌજુદગીમાં કબ્રો ઉપર મસ્જીદ બાંધવી અથવા ગુંબજો બનાવવાની ચર્ચા સંપૂર્ણ થઇ ચુકી છે. અને આ બે મહત્વના સ્તંભો એ […]

અન્ય લોકો

આયશા મોઅમીનોની માતા નથી

વાંચવાનો સમય: 4 મિનિટકેટલાક મુસલમાનો મક્કમ છે કે આયશા બધા ઈમાનદાર પુરૂષો અને સ્ત્રીઓની માતા છે,અને ઘણું ઉંચુ સ્થાન ધરાવે છે કે જે તેને બીજા બધા મુસલમાનો અને ખલીફાઓ ઉપર વિશેષતા અને સત્તા આપે છે. આમાંના કેટલાક અધિકાર […]

અન્ય લોકો

શીઆનુ સહાબાના બારામાં શુ મત છે?

વાંચવાનો સમય: 6 મિનિટજવાબઃ શીઆઓના અનુસાર, જેઓ રસુલ(સઅવ)ને મળ્યા અને તેમની સાથે હતા એ લોકોને કેટલાક જૂથોમાં વિભાજિત કરી શકાય છે. યા ચર્ચાને વિગતવાર સમજાવતા પહેલા અમે શબ્દ “સહાબી” ની સારી રીતે વ્યાખ્યા કરશુ. શબ્દ રસુલ ના “સહાબી”ની વિવિઘ […]

અન્ય લોકો

મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબનો અલ્લાહ તઆલાની સાથે વાદિવવાદ

વાંચવાનો સમય: 7 મિનિટઅલ્લાહ તઆલા અને મોહમ્મદ ઈબ્ને અબ્દુલ વહહાબની વચ્ચે એક કાલ્પનીક વાદવિવાદ જરૂર છે પરંતુ વાદવિવાદમાં મૌજુદ બધી હકીકતો અલ્લાહ (ત.વ.ત.) નI કથનો પવિત્ર કુરઆનની આયતો માંથી છે અને મોહમ્મદ ઈબ્ને વહહાબના કથનો તેના પોતાના અકીદાઓ […]

અન્ય લોકો

સકીફાનો બનાવ સહીહ બુખારી અને ઉમરની ઝબાની

વાંચવાનો સમય: 2 મિનિટસહીહ બુખારી સીહાએ સીત્તામાં (છ સાચી કિતાબો) થી એક કિતાબ માનવામાં આવે છે. એહલે સુન્નત હઝરાત કુરઆને કરીમ પછી આ છ કિતાબો (સીહાએ સીત્તા) ની સરખામણીમાં બીજી કોઈ કિતાબને મહત્વ નથી આપતા અને આ કિતાબોમાં […]

અન્ય લોકો

યઝીદ બિન મોઆવીયા લ.અ

વાંચવાનો સમય: 4 મિનિટયઝીદ બિન મોઆવીયા (લઅનતુલ્લાહે અલય્હ)નો ખબીસ શજરો (નાપાક વંશાવળી) “અને તે સ્વપ્ન કે જે અમોએ તને દેખાડ્યું હતું તે માત્ર લોકોની કસોટીનો ઝરીયો છે અને કુરઆનમાં તે તિરસ્કૃત વૃક્ષ પણ તેમજ છે. (સુરએ બની ઇસ્રાઇલ […]

અન્ય લોકો

ઓસામા ઈબ્ને ઝૈદ, રસુલ(સ.અ.વ.) દ્વારા નિયુકત કરાયેલ સેનાપતિ અબુબક્રની પસંદગીને પડકારે છે

વાંચવાનો સમય: 3 મિનિટઅબુબક્રની ખિલાફત બાબતે વિરોધીઓ શીઆઓની સામે જે મજબુત દલીલ રજુ કરી શકે તે ‘ઈજમા’ એકમત છે. તેઓ દાવો કરે છે કે અબુબક્ર બધાના એકમતથી ખિલાફત માટે સૌથી વધારે લાયકાત ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો […]

અન્ય લોકો

અય્યામે ફાતેમીયાહનું મહત્વ

વાંચવાનો સમય: 2 મિનિટપ્રસ્તાવના :   હ. ફાતેમા ઝહેરા (સ.અ.) રસુલે ખુદા(સ.અ.વ.)  ની પ્યારી દુખ્તરની શહાદતની યાદમાં જે દીવસો મનાવવામાં આવે છે તેને ‘અય્યામે ફાતેમીયાહ’ કહેવામાં આવે છે. આ  અય્યામ ૧૪-મી જમાદીઉલ અવ્વલથી લઇને ૩-જી જમાઉદીલ આખર સુઘી […]