અહલેબૈત (અ .સ.)

મુબાહેલાની દ્રષ્ટિએ સહાબા ઉપર એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલત

વાંચવાનો સમય: 3 મિનિટ  સહાબીઓ અને પત્નિઓના ટેકેદારોને એ હકીકતનો સતત સામનો કરવો પડે છે કે તેમના સરદારોએ ઈસ્લામના ઈતિહાસમાં કયારેય કોઈ યોગદાન નથી આપ્યું. આમાં મુબાહેલાનો બનાવ શામીલ છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.) નજરાનના યહુદીઓ સામે પોતાની પવિત્ર […]

અહલેબૈત (અ .સ.)

બિમારીમાં શ્રેષ્ઠ ઈલાજ – કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)

વાંચવાનો સમય: 2 મિનિટહઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ તેમની મશ્હુર હદીસ, હદીસે સકલૈન (બે મહાભારે વસ્તુઓ)માં મુસલમાન ઉમ્મતને કુરઆન અને એહલેબૈત (અ.મુ.સ.)થી વળગી રહેવાની તાકીદ કરી હતી. જ્યારે આ મહાભારે વસ્તુઓ દરમ્યાન હિદાયત અને ઈસ્મત (મઅસુમ હોવા) અનુસંધાને ઘણી […]

અહલેબૈત (અ .સ.)

જનાબે ફાતેમા (સ.અ.)ની ઈસ્મતની અલ્લાહ દ્વારા ઝમાનત લેવામાં આવી છે, કહેવાતા ખલીફાઓ દ્વારા પડકાર

વાંચવાનો સમય: 5 મિનિટખિલાફતને ગસબ કરી જનારાઓનાં સૌથી મોટા અને ન બક્ષી શકાય તેવા ગુનાહોમાંથી એક ગુનોહ એ છે કે તેઓએ રસુલે ખુદા (સ.અ.વ.)ના દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની ઈસ્મત ઉપર આરોપ મુકયો છે. તેઓએ આપ (સ.અ.)ની ફદકની […]

અન્ય લોકો

નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી

વાંચવાનો સમય: 10 મિનિટશું નેક લોકોની કબ્રો ઉપર મસ્જીદો બનાવવી જાએઝ છે કે નહિ? અગર નેક લોકોની કબ્રો પર મસ્જીદ બનાવવી જાએઝ છે, તો પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યહુદીઓ અને ખ્રિસ્તીઓના બારામાં ફરમાવેલી હદીસનો અર્થ શું છે? કારણકે એક […]

અહલેબૈત (અ .સ.)

આયતે તત્હીરનું વિશ્લેષણ

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના અમૂક વિરોધાભાસી બાબતો મુસલમાનોને વિભાજીત અને કમઝોર કરતી રહે છે અને ફસાદ પસંદ લોકોને જે બાબતોમાં શંકા નથી તેવી બાબતોમાં શંકા પૈદા કરવાનો મૌકો આપે છે. તેથી મુસલમાનોને એક કરવા અને ઈસ્લામની સરહદોની દિફા […]

ઇમામ અલી (અ.સ.)

હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.)ના દુશ્મનો ગધેડા, સુવ્વરથી પણ વધુ ખરાબ છે

વાંચવાનો સમય: 7 મિનિટશંકા: કેટલાક કહેવાતા મુસલમાનો શીઆઓ ઉપર સહાબાને બદનામ કરવાનો આક્ષેપ મુકે છે. તેઓના કહેવા મુજબ અસ્હાબ અને પત્નિઓનું અપમાન કરવું અયોગ્ય છે. તેઓ કહે છે (અસ્હાબ અને પત્નિઓ) ભુલચુકથી પર છે તેથી તેમની ટીકા કે […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) ફઝાએલનું સર્વોચ્ચ શિખર

વાંચવાનો સમય: 11 મિનિટપહેલી નજરે અલી (અ.સ.)ના જીવનની ઘટનાઓને જોતા એવું લાગે કે તેમની ભવ્યતા અને ફઝાએલને હાંસિલ કરી શકાય છે. પરંતુ હકીકતમાં આ એવો મહાસાગર છે જેની ઉંડાઈને માપવી અશક્ય છે. ખરેખર તો હ. અલી ઈબ્ને અબી […]

ઇમામ અલી (અ.સ.)

અહેમદ ઈબ્ને હમ્બલનો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સંબંધે અભિપ્રાય

વાંચવાનો સમય: 4 મિનિટશંકા: કેટલાક મુલસમાનો આક્ષેપ કરે છે કે શીઆઓ સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ પ્રત્યે દુર્ભાવના અને વેર રાખે છે. તેઓ કહે છે કે સહાબા અને પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિ પ્રત્યેના તબર્રાને ઈસ્લામમાં કોઈ સ્થાન નથી. તેઓ […]

એહલેબૈત (અ.સ.)

અગર શીઆઓ સાચા છે તો શા માટે તેઓ લઘુમતીમાં છે? અને શા માટે દુનિયામાં મોટાભાગના મુસ્લીમો તેમને મુસ્લિમ માનતા નથી?

વાંચવાનો સમય: 2 મિનિટજવાબ સાચા અને ખોટાની પરખનો આધાર તેના માનવાવાળાના ઓછા કે વધુ હોવા પર નિર્ધારિત નથી. આજે ગૈરમુસલમાનોની સરખામણીમાં મુસલમાનોની વસ્તી પાંચમાં કે છઠ્ઠા ભાગની છે. મૂર્તિપુજકો અને ગૌ.પુજકો જેઓ એક અલૌકિક રચનારમાં માનતા નથી તેઓ […]

એહલેબૈત (અ.સ.)

શા માટે પ્રથમ ખલીફાએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટજનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે જેઓ એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો. એહલેબૈત (અ.મુ.સ.)ના […]