No Picture
રસુલે ખુદા (સ.અ.વ.)

છુપી વાતો જે સહાબીઓ અને પત્નિઓને નારાઝ કરે છે

વાંચવાનો સમય: 2 મિનિટઘણી વખત અમીરૂલ મોઅમેનીન, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે ઘણી લાંબી ખાનગી વાતો કરતા હતા. આથી સહાબીઓ અને પત્નિઓનું હસદ અને શંકાનું સબબ બન્યું. આવી નઝદીકી વાતો ખાસ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

એહેલેબય્ત (અ.મુ.સ) માટે સખ્ત મુસીબતનો દિવસ

વાંચવાનો સમય: 2 મિનિટઝીયારતે આશુરાના જુમલામાં આ વાક્ય  يَا أَبَا عَبْدِ ٱللَّهِ عَظُمَتِ ٱلْمُصيبَةُ بِكَ એટકે કે અય ઈમામ હુસૈન(અ.સ.)! તમારી મુસીબત મહાન છે પઢીએ છીએ. એટલે કે ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત ઝમીન અને આસમાનની સાથે સાથે બધા […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબતો પર રુદન કરવું જાએઝ છે?

વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવાને કે સીનાઝ્ની કે નૌહાને હરામ જાણે છેહાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના કારણે હોય […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ) ઈમામ અને વલી હતા રસુલે ખુદા(સ.અ.વ)ની હયાત દરમિયાન

વાંચવાનો સમય: 6 મિનિટજ્યારે મુસ્લિમ સમુદાય પવિત્ર પયગંબર (સ.અ.વ.) પછી તેમના ખલીફા / વલી પર વિભાજિત છે, ત્યારે તેઓએ એક મહત્વના મુદ્દાની અવગણના કરી છે-પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની હયાતી અને તેમના પવિત્ર જીવનકાળ દરમિયાન તેમના ખલીફા / રસુલ (સ.અ.વ)ના […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી (અ.સ.)પછી ૧૨ ખલીફા નથી.

વાંચવાનો સમય: 3 મિનિટએઅતેરાઝ (વાંધો) : અમુક આલિમો એવું અર્થઘટન રજુ કરે છે કે ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી ૧૨ ખલીફા થશે. એટલે કે ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના મૃત્યુ પછી૧૨ શાસકો શાસન કરશે જેમાં છ ઈમામ હસન (અ.સ.)ની નસ્લમાંથી, ૫ […]

No Picture
ઇમામ હસન (અ.સ.)

ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) જેવા વાલેદાના હોવાની ફઝીલતને દુશ્મનો પણ કબુલ કરે

વાંચવાનો સમય: 2 મિનિટજયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય […]

No Picture
એહલેબૈત (અ.સ.)

ફદક બાબતે ફેંસલો કરવા માટે કોણ વધારે લાયક છે એહલેબેત (અ.મુ.સ.) કે સહાબીઓ?

વાંચવાનો સમય: 3 મિનિટફદકના વિવાદમાં જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ની પવિત્ર કુરઆનમાંથી દલીલોને રદ કરવામાં આવી અને આપ (સ.અ.)ના ગવાહો અલી (અ.સ.), હસનૈન (અ.મુ.સ.), ઉમ્મે અયમન કે જેમને જન્નતની ઝમાનત દેવામાં આવી છે, તેને નકારવામાં આવ્યા. હાકીમોએ એક ઘડી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું પૈસા અઝાદારીના મુલ્યને ઘટાડે છે?

વાંચવાનો સમય: 2 મિનિટઅમૂક ‘પાક’ મુસલમાનો જયારે ‘અઝાદારી’ની વાત આવે તો પક્ષપાતી વલણ અપનાવે છે અને તેને પૈસા રહીત જોવા માંગે છે. જયારે અઝાદારીની વાત આવે તો તેઓ એવી દલીલ કરે છે કે અઝાદારીમાં એહલેબય્ત (અ.મુ.સ.) ઉપર ગીર્યા […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

મૌલવી અબ્દુલ હફીઝના લેખનો જવાબ- અલી(અ.સ.)થી બુગ્ઝ મુનાફેકતની નિશાની છે

વાંચવાનો સમય: 5 મિનિટતારીખ ૨૦ મે ૨૦૨૧ ના મૌલાના મોહંમદ અબ્દુલ હફીઝે લખનૌથી પ્રકાશિત થતું દૈનિક અખબાર ‘સહાફત’માં એક લેખ લખ્યો છે જેમાં તેણે નમાઝ માટે તૈયાર થતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ લેખનો વિષય […]