ઇમામ અલી (અ.સ.)

શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટમોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા […]

ઇમામ અલી (અ.સ.)

શું આયેશાનો એહતેરામ કરવાનો હુકમ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ આપ્યો હતો?

વાંચવાનો સમય: 3 મિનિટઅમૂક બેવકુફો કહે છે કે આપણે આયેશાનો એહતેરામ કરવો જોઈએ કારણે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ આપણને આમ કરવા કહ્યું છે!! પોતાની વાતને સાબિત કરવા તેઓ આ ખુત્બો રજુ કરે છે: નહજુલ બલાગાહ, […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.) ની નજરમાં

વાંચવાનો સમય: 2 મિનિટઅલી(અ.સ.)ને અઝીય્યત પોંહચાડવી તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત પોંહચાડવા બરાબર છે અગાઉના પ્રકરણમાં આપણે સાબીત કર્યું કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ..વ.)ને અઝીય્યત આપવું તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત આપવા બરાબર છે. આ પ્રકરણમાં  આપણે તે હદીસોનો અભ્યાસ કરશુ કે જે  હઝરત અલી (અ.સ.)ને તકલીફ આપવું તે […]

અહલેબૈત (અ .સ.)

શા માટે લોકો ઈમામને ચુંટી નથી શકતા?

વાંચવાનો સમય: 2 મિનિટએક મહત્વનું પાસુ જે મુસલમાનોને અલગ કરે છે તે હાદીઓ (ઈમામો)ને ચુંટવામાં છે. મોટાભાગના માને છે કે લોકો પાસે ક્ષમતા અને અધિકાર છે કે તેઓ પોતાની હિદાયત માટે ઈમામ / ખલીફાને ચુંટે. લઘુમતી કે જેઓ […]

અન્ય લોકો

શહીદો હયાત છે – જનાબે જઅફરે તૈયાર (અ.સ.)નો દાખલો

વાંચવાનો સમય: 3 મિનિટઅઝાદારીને વખોડનારાઓ એવો દાવો કરે છે કે એક વખત કોઈ મુસલમાન મૃત્યુ પામે ભલે પછી તે શહીદ થયો હોય તો પણ તે પથ્થરોની જેમ નિર્જીવ છે અને ન તો કંઈ સાંભળી શકે છે ન જોઈ […]

તબર્રા

દુશ્મનો વિરુદ્ધ કડક શબ્દો વાપરવા બાબત ઇસ્લામનો શું ફતવો છે?

વાંચવાનો સમય: 4 મિનિટઘણી ચર્ચાલાયક બાબતોમાંથી એક એ છે કે શું અલ્લાહ અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ના દુશ્મનો વિરુધ્ધ કડક વાણીનો ઉપયોગ કરવો સહી છે કે નહિ? અમુક લોકો એવું માને છે કે આપણે અલ્લાહ અને આલે મોહમ્મદ […]

તબર્રા

તબર્રા તર્ક કરવાથી પોતે ઝાલીમમાં શામીલ થાય છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમુક લોકો છે કે જેઓ તબર્રાથી પરહેઝ કરવાનું કહે છે અને તે માટે બહાનાઓ રજુ કરે છે. તબર્રા પ્રત્યે આવુ વલણ તે આશ્ર્ચર્યજનકછે. જ્યારે કે કુરઆને કરીમની આયતો અને હદીસોમાં આનો ઝીક્ર થયો છે. બે […]

Uncategorized

તબર્રાથી દૂર ભાગવાના ગંભીર પરિણામો

વાંચવાનો સમય: 3 મિનિટએક એવો નઝરીયો છે કે તવલ્લા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.) સાથે મોહબ્બત આપણી નજાત માટે કાફી છે. તબર્રા એટલેકે આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના દુશ્મનો પ્રત્યે નફરતથી દૂર રહેવું જોઈએ જેથી બીજા મુસલમાનો સાથે વિવાદ ન થાય. […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૩

વાંચવાનો સમય: 4 મિનિટમુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]