ઇમામ અલી (અ.સ.)

કિતાબ ‘અલ વસીય્યહ’

વાંચવાનો સમય: 5 મિનિટઅબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો […]

ઇમામ અલી (અ.સ.)

ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર

વાંચવાનો સમય: 7 મિનિટઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી અને ગમ, તેમજ […]

ઇમામ અલી (અ.સ.)

મોહબ્બતે અલી (અ.સ.) – તમામ અકીદાઓનો સમુહ

વાંચવાનો સમય: 2 મિનિટમોહબ્બતે અલી (અ.સ.) – તમામ અકીદાઓનો સમુહ અગર તમામ લોકો ચાહે કે મહાન નબીઓ (અ.મુ.સ.) સિવાય કોઈ શખ્સને તમામ ફઝીલતોના માલિક સાબિત કરે તો તેઓ સમગ્ર ઈન્સાનીય્યતમાં કોઈ વ્યક્તિને શોધી શકશે નહિ… …બલ્કે એમ કહેવુ અતિશ્યોક્તિ નહિ કહેવાય કે દરેક […]

ઇમામ કાઝીમ (અ.સ.)

ફકત એક ઈમામ જ બીજા ઈમામને દફન કરી શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) શહીદ થાય છે, તેમના પછી તેમના વસી અને ઈમામની જવાબદારી છે કે તેમને દફન કરે. આ જવાબદારી તેમના સિવાય બીજું કોઈ અદા કરી શકતું નથી. જેથી મુસલમાનો માટે સ્પષ્ટ થઈ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીનને “અબુ તુરાબ”નો લકબ કેવી રીતે મળ્યો?

વાંચવાનો સમય: < 1 મિનિટઅમીરુલ મોઅમેનીનને “અબુ તુરાબ”નો લકબ કેવી રીતે મળ્યો? અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો “અબુ તુરાબ”ના લકબ વડે ઉલ્લેખ કરીને આપ (અ.સ)ની  હાંસી ઉડાવતા . કદાચ તે ઈમામને ધૂળ (તુરાબ) તરીકે બોલાવતા કારણકે ઈમામ દરેક સદગુણ (ફઝીલત) ધરાવતા […]

ઇમામ અલી (અ.સ.)

નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

વાંચવાનો સમય: < 1 મિનિટનમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે નમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી અ.સ.ની શ્રેષ્ઠતા બતાવી છે […]

ઇમામ અલી (અ.સ.)

પયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે?

વાંચવાનો સમય: 2 મિનિટપયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે? પયગંબર (સ.અ.વ.) સંબંધિત મહત્વપૂર્ણ બનાવો જેમ કે ૧૭મી રબ્બિઉલ અવ્વલ અને ૨૭મી રજબના રોજ ઇસ્લામની જાહેરાત (બેઅસત/મેઅરાજ) અમીરુલ મોઅમેનીન (અ.સ) […]

ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો.

વાંચવાનો સમય: 4 મિનિટઅમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતના બારામાં અમૂક સવાલો. ઈતિહાસમાં વર્ણન થયા મુજબ અને શીઆ અને એહલે તસન્નુંનની ઘણી બધી કિતાબોમાં નકલ થયા મુજબ, એ તારણ નીકળે છે કે અલી (અ.સ.)ની શહાદતનું ષડયંત્ર ‘ખવારીજ’ દ્વારા ઘડવામાં આવ્યું […]

ઇમામ અલી (અ.સ.)

શું અલી (અ) તરાવીહના હિતમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટમોટાભાગના મુસલમાનોએ તરાવીહને અપનાવી લીધું છે એટલા માટે કે તે રસૂલના અસ્હાબની સુન્નત છે. તરાવીહ કે જેનો ઉલ્લેખ કુરઆન કે રસૂલે ખુદા (સ.અ.વ.) અથવા રસૂલ (સ)ના નેક સહાબી અમીરુલ મોઅમેનીન ઇમામ અલી (અ)ની સુન્નતમાં જોવા […]

ઇમામ અલી (અ.સ.)

આખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ

વાંચવાનો સમય: < 1 મિનિટઆખેરતના માટે ૩ ખૂબજ ઉપયોગી આમાલ રસુલે અકરમ સ.અ.વ. અને અમીરુલ મોમેનીન અ.સ. અને તેના પવિત્ર વંશજોની મોહબ્બત સૌથી વધારે નફાકારક અમલ છે. અને આ અમલનો સવાબ આખેરત માટે સાચવીને રાખવામાં આવે છે. આ બારામાં […]