ઇમામત

રાફઝી કોણ છે?

વાંચવાનો સમય: 5 મિનિટશિયાઓ ઉપર કુફ્રનો અપમાનજનક અને નિરાધાર આરોપ લગાવવાની વાત આવે છે ત્યારે આલે મોહમ્મદ (અ.મુ.સ.) અને તેમના શિયાઓના વિરોધીઓ પાસે શીર્ષકો અને ઉપનામોની કોઈ કમી નથી. તેઓએ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ચાહવાવાળાઓને ‘શિયા’ તરીકે ઓળખાવવાની શરૂઆત […]

Uncategorized

શું શિયાઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે?

વાંચવાનો સમય: 3 મિનિટઅમુક કહેવાતા મુસલમાનો શિયાઓ પર, પાયાવિહોણા અને વાહિયાત આરોપો મુકે છે તેઓના આરોપોમાંથી એક આરોપ એવો છે કે શિયાઓ માસુમ ઈમામો (અ.મુ.સ.)ના દરજ્જાને અતિશય વધારીને રજૂ કરે છે, ખાસ કરીને અમીરુલ મોમીનીન અલી ઈબ્ને  અબી […]

ઇમામ અલી (અ.સ.)

ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે. શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે? […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટજેઓ મુસલમાનોમાં ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દલીલો અને બિનપાયાદાર આરોપો ઘડી કાઢે છે. તેઓના અર્થહીન આરોપો માંહેનો એક આરોપ એ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) મુસલમાનોના ઇત્તેહાદ માટે એટલા બધા આતુર […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની દસ આયતોના પ્રચાર માટે અયોગ્ય, ખિલાફત માટે અયોગ્ય

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લિમ વિદ્વાનો દ્વારા તે વ્યાપકપણે નોંધાયેલું છે કે ૯મી હિજરીમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ)એ સુરએ બરાઅત (૯) ના પ્રથમ દસ આયતોની તબ્લીગ માટે અલ્લાહના હુકમથી અમીરુલ મોઅમનીન (અ.સ) ને અબૂબકરની જગ્યાએ મોકલ્યા .   મનાકીબ આલ-એ-અબી […]

ઇમામ અલી (અ.સ.)

જે કંઈ નબી (સ.અ.વ.) માટે છે તે અલી (અ.સ) માટે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આ હકીકતને બધા મુસલમાનો તેમના અકાએદના વલણ અને પૂર્વધારણાઓની પરવા કર્યા વગર સ્વીકારે છે કારણકે  પવિત્ર કુરઆને આનું એલાન સુ. આલે ઇમરાન ૩(૬૧)માં કર્યું […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની હઝરત ઈસા (અ.સ.) ઉપર શું સર્વોપરિતા છે? અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના વિષે શું કહે છે?

વાંચવાનો સમય: 2 મિનિટજયારે આપણે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની કોઈ એવી વિશેષ સિફતનો ઉલ્લેખ કરીએ છીએ કે જે આપ (અ.સ.)ને બીજા બધા સહાબીઓ પર શ્રેષ્ઠતા આપે છે તો આના કારણે મોટાભાગના મુસલમાનો વ્યાકુળ થઈ જાય છે. પરંતુ તેઓને એ […]

ઇમામત

શા માટે ખિલાફત માટે અબુબક્ર કરતા વધારે ઈબ્લીસ લાયક હતો?

વાંચવાનો સમય: < 1 મિનિટવિરોધીઓ ખિલાફત બાબતે શીઆઓ સાથે ખુબ જ વિવાદ કર્યા કરે છે અને દાવો કરે છે કે ખલીફાઓ તે હોદ્દાને સૌથી વધુ લાયક હતા જે તેઓએ હકીકતમાં છીનવી લીધેલ હતા. તદઉપરાંત તેઓ બધી જ દલીલો અને […]

અહલેબૈત (અ .સ.)

કેવી રીતે મઅસુમ અઈમ્મા (અ.મુ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદો છે.

વાંચવાનો સમય: 8 મિનિટમોહમ્મદ બિન મેહમુદ અલ અબ્દી ઈમામ મુસા બિન જઅફર કાઝીમ (અ.સ.)થી નકલ કરે છે: હું હારૂન (અબ્બાસી ખલીફા)ને મળવો ગયો અને તેને સલામ કરી. તેને સલામનો જવાબ આપ્યો અને કહ્યું: બન્ને ખલીફાઓને કર ભરી દીધો? […]

ઇમામ અલી (અ.સ.)

કેવી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જન્નત અને જહન્નમના વહેચનાર બન્યા.

વાંચવાનો સમય: 3 મિનિટઅમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની બેમિસાલ ફઝીલતોમાં એક ફઝીલત છે કે આપ (અ.સ.) જન્નત અને જહન્નમના તકસીમ કરનાર છો. આ ફઝીલત ખાસ આપ (અ.સ.) માટે છે અને તેમાં કોઈ બીજા સહાબી અથવા મુસલમાન શામીલ નથી. મુસલમાન આલીમોથી […]