વિલાયત

ઉમ્મે અયમન: તે માનનીય ખાતુન કે જેમની ફદકની ગવાહીને નકારવામાં આવી

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે હાકીમોએ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસે તેમના ફદકના દાવા માટે ગવાહો માગ્યા તો આપ (સ.અ.)એ ગવાહ તરીકે ઉમ્મે અયમન અને બીજાઓને રજુ કર્યા. આપણે ફદકની ગવાહીની ચર્ચામાં દાખલ થઈએ તે પહેલા ઉમ્મે અયમનનું ઈસ્લામમાં […]

એહલેબૈત (અ.સ.)

શા માટે પ્રથમ ખલીફાએ ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમા (ર.અ.)નું પેન્શન (નિવૃત વેતન) બંધ કર્યું?

વાંચવાનો સમય: 3 મિનિટજનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વારસાની બાબત સામાન્ય રીતે શીઆઓ અને તેમના વિરોધી દરમ્યાન એક ઉગ્ર વિવાદ ઉભો કરે છે, કે જેઓ એમ માને છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને વારસાનો હક્ક ન હતો. એહલેબૈત (અ.મુ.સ.)ના […]

અય્યામે ફાતેમીયાહ

અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટતેનું સાચુ કારણ  સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનો ફદકના બારામાં સર્વસંમતિ(ઈજમા)નો દાવો નિરાધાર હતો

વાંચવાનો સમય: 4 મિનિટ‘ફદક’નો વીષય અને ‘ઇલાહી પયગમ્બર (સ.અ.વ.)ના વારસા’ના બારામાં વિસ્ત્રૃત ચર્ચા (વાદવિવાદ)એ સૌથી જુની અને મુખ્ય બાબતમાંથી છે જે શિઆઓને બીજા બધાથી અલગ પાડે છે. એઅતરાઝ: બહુમતી મુસ્લીમોનો એ દાવો છે કે જ. ફાતેમા ઝહરા સ.અ. […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ફદકને લગતા 12 પ્રશ્નો

વાંચવાનો સમય: 7 મિનિટકુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

બીબી ફાતેમા ઝહરા (સ.અ.) એ સરકાર પાસેથી ફદકની માંગણી શા માટે કરી?

વાંચવાનો સમય: 4 મિનિટજનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર […]

ઇમામ કાઝીમ (અ.સ.)

હારુને ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ને બાગે ફદક માટે કતલ કર્યા

વાંચવાનો સમય: < 1 મિનિટબાગે ફદકની માલિકી માટેની દલીલો રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદત બાદ તરત જ ચાલુ થઈ ચૂકી હતી પણ તેની વધારે જરૂરત દસકાઓ પછી લાગી કેમ કે હાકીમો હંમેશાં એ ડરમાં રેહતા હતા કે આલે મોહમ્મદ (અ.મુ.સ.) […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટએહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]

ઇમામત

ફદકનો ઈન્કાર કર્યા પછી શા માટે શૈખૈનને રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઘરમાં દફનાવવામાં આવ્યા?

વાંચવાનો સમય: 2 મિનિટબે હકીકતો કે જે મુસ્લિમ બહુમતી વધારે પડતી ચર્ચા કર્યા વગર સ્વીકારી લે છે. 1) શૈખૈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક આપવાથી ઈન્કાર કર્યો અને આપ (સ.અ.)ના ગવાહોમાં આપના શૌહર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને ઉમ્મે […]