ઇમામ હુસૈન (અ.સ.)

હુસૈન (અ.સ.) કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટઈમામ હુસૈન(અ.સ.)ની શખ્સીય્યત ઘણા બધા પાસાઓથી બિનતુલનામત્ક છે. દા.ત. આપ(અ.સ.)નો વંશ. અગર મુસલમાનોએ ફકત આ ફઝીલત ઉપર જ ધ્યાન આપ્યું હોત તો તેઓને મોઆવિયા અને યઝીદ જેવા ઝાલીમો ઉપર આપ(અ.સ.)ની પસંદગી કરવામાં કોઈ મુશ્કેલી ન […]

ઇમામ હુસૈન (અ.સ.)

આશૂરા શું છે?

વાંચવાનો સમય: 2 મિનિટઆ સવાલ હઝરત મુસા(અ.સ.)એ અલ્લાહને કરેલ છે જ્યારે તેમને આશૂરાના બારામાં જણાવવામાં આવ્યું. અને અલ્લાહનો આ સવાલનો જવાબ ઈસ્લામમાં આ દિવસનું મહત્વ તથા શા માટે મુસલમાનો અને ખાસ કરીને શીઆઓ આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન […]

ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.સ.)નો જન્મ અહલે સુન્ન્તની કિતાબોમાં

વાંચવાનો સમય: 7 મિનિટઈમામ મહદી(અ.સ.)ના જન્મની રીવાયાત ઘણા બધા અહલે સુન્ન્તના આલીમોએ નકલ કરી છે. અમો અહીં અમુક નામો ઉદાહરણ રૂપે તાકી રહ્યા છે. અલબત સંપૂર્ણ યાદી તો ખુબજ લાંબી છે કે જેને આ ટુંકા લેખમાં સમાવી શકાય. […]

ઇમામ હુસૈન (અ.સ.)

કરબલામાં કોણ વિજયી છે?

વાંચવાનો સમય: < 1 મિનિટસામાન્ય રીતે ઘણાબધા લોકો લડાઈમાં જીત અને હારનું અર્થ ઘટન કરે છે કે તેઓ યઝીદને વિજયી અને ઈમામ હુસૈન અ.સ.ને પરાજીત માને છે. હાલાંકે આ સામાન્ય લડાઈ ન હતી અથવા બે રાજાઓ વચ્ચેની લડાઈ ન […]

અય્યામે ફાતેમીયાહ

અબુ બકરે જ. ઝહરા (સ.અ.)ને શા માટે બાગે ફિદકનો હક ન આપ્યો?

વાંચવાનો સમય: 3 મિનિટતેનું સાચુ કારણ  સામાન્ય રીતે મુસ્લમાનો એમ દાવો કરે છે કે બાગે ફિદક એ ચર્ચાસ્પદ બાબત હતી જ નહી કારણ કે તેઓની નઝરમાં નબીઓ કયારેય પણ વારસો મૂકી જતા નથી અને તમામ મિલ્કતો અને સંપતી […]

રમઝાન

શું રસુલે ખુદા સ.અ.વ. તરાવીહની તરફેણમાં હતા?

વાંચવાનો સમય: 2 મિનિટએહલે સુન્નત દરમ્યાન માહે રમઝાનમાં જમાઅતની સાથે પઢવામાં આવતી ખાસ નમાઝ કે જે “તરાવીહ”થી ઓળખાય છે. એહલે સુન્ન્તના મુતાબિક તે “સુન્નતે મોઅક્કેદાહ” એટલે કે વાજિબ નમાઝ જેવી કે જેનું યોગ્ય કારણ વગર તર્ક કરવું જાએઝ […]

ઇમામ અલી (અ.સ.)

હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ લોકોમાં સૌથી વધારે નીચ છે.

વાંચવાનો સમય: 2 મિનિટએ બાબત વિસ્તૃત રીતે નોંધાયેલી છે કે હ.અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.નો કાતિલ “અબ્દુર્રેહમાન ઇબ્ને મુલ્જીમ” સમગ્ર માનવજાતમાં સૌથી વધારે અધમ-નીચ છે.જો કે અમુક મુસલમાનો તેનામાં કોઈ દોષ નથી નિહાળતા અને તેને એક મહાન ઈબાદતગુઝાર […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનો ફદકના બારામાં સર્વસંમતિ(ઈજમા)નો દાવો નિરાધાર હતો

વાંચવાનો સમય: 4 મિનિટ‘ફદક’નો વીષય અને ‘ઇલાહી પયગમ્બર (સ.અ.વ.)ના વારસા’ના બારામાં વિસ્ત્રૃત ચર્ચા (વાદવિવાદ)એ સૌથી જુની અને મુખ્ય બાબતમાંથી છે જે શિઆઓને બીજા બધાથી અલગ પાડે છે. એઅતરાઝ: બહુમતી મુસ્લીમોનો એ દાવો છે કે જ. ફાતેમા ઝહરા સ.અ. […]

Uncategorized

સૈયદુશ્શોહદા કોણ છે?

વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

ફદકને લગતા 12 પ્રશ્નો

વાંચવાનો સમય: 7 મિનિટકુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં […]