No Picture
વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે.

વાંચવાનો સમય: < 1 મિનિટશંકાશીલ લોકો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેઓના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તક્ય્યાનું કોઈ સ્થાન નથી. તેઓ એમ સમજે છે કે ભય/એહતીયાતનું કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર અમલ […]

No Picture
અહલેબૈત (અ .સ.)

અમીરુલ મોઅમેનીન અલી અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટજ્યારે અમીરુલ મોઅમેનીન અ.સ નાં દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છેકે આપણેતબર્રા કરવાથી પરહેઝકરવું જોઈએ કારણ કે અમીરુલ મોઅમેનીન અ.સદુશ્મનોને […]

No Picture
અહલેબૈત (અ .સ.)

હઝરત અલી (અ.સ.)નો બળવો અને સહાબીઓના અદ્લનો સિધ્ધાંત

વાંચવાનો સમય: 9 મિનિટપ્રસ્તાવના અમૂક લોકો કહે છે કે અમીરુલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ નહજુલ બલાગાહમાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના અમૂક સહાબીઓ વિરુધ્ધ વાંધો ઉઠાવ્યો છે અને આપ (અ.સ.)ને ખિલાફતના હક્કથી વંચિત કરવામાં આવ્યા. બીજી બાજુ, […]

No Picture
ઇમામ હસન (અ.સ.)

ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા ](સ.અ.) જેવા વાલેદાના હોવાની ફઝીલતને દુશ્મનો પણ કબુલ કરે

વાંચવાનો સમય: 2 મિનિટજયારે મુસલમાનો વાત કરે કે શું ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના હકીકી જાનશીન હતા, તો તેઓએ પહેલા બન્ને ઇમામો (અ.સ.)ની ફઝીલતની ચર્ચા તેઓના વિરોધીઓ સાથે કરવી જોઈએ, જેથી સ્પષ્ટ થઈ જાય […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શા માટે કુરૈશ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને હઝરત ફાતેમા (સ.અ.)ના દુશ્મનો હતા?

વાંચવાનો સમય: 8 મિનિટલોકોના દિલમાં દુશ્મની : અબુ યાઅલા અને બાઝારે ભરોસાપાત્ર હદીસવેત્તા જેમકે હાકીમ ઝહબી ઈબ્ને હબ્બાને આ હદીસને સાચી ઠરાવી છે. તેનાથી વર્ણન કરે છે કે હઝરત અલી (અ.સ.) એ જણાવ્યું بینا رسول اللّٰہ ﷺ آخذ […]

No Picture
ઇમામ મહદી (અ.સ.)

ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ની માન્યતા – સુન્નતની દ્રષ્ટિએ : હદીસે સક્લૈન/ખલીફતૈન

વાંચવાનો સમય: 4 મિનિટઅમુક શંકાખોરો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અસ્તિત્વ બાબતે શંકા કરે છે અને  તેને શિયા અકીદા તરીકે ગણે છે. તેઓ કા તો ઈમામ મહદી(અ.ત.ફ.શ.)ના અકીદાને સંપૂર્ણ નકારે છે અથવા તો તેઓ એવું માને છે કે તેનો જન્મ અંતિમ […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

જ. સૈયદા,ઝહરા (સ.અ.) શૈખૈનથી આખરી સમય સુધી નારાઝ હતા

વાંચવાનો સમય: 5 મિનિટઇસ્લામ ધર્મને અગર સૌથી વધારે નુકસાન પહોચ્યું હોય તો એ  શખ્સીય્યત પરસ્તીની બલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)ના  ઘણાબધા સહાબીઓ આ ઇન્તેહાનમાં નાકામ (અસફળ) રહ્યા છે. આપ(સ.અ.વ) પોતાની આખી […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

માહે મોહર્રમ – માહે અઝા

વાંચવાનો સમય: 3 મિનિટઅન્ય મઝહબો પોતાના વર્ષની શરૂઆતમાં ખુશી  સાથે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે, નવા કપડાં પહેરે છે વગેરે, પરંતુ મુસ્લિમોમાં આ રિવાજ નથી. આનું કારણ શું છે?? ચર્ચાની બાબત એ નથી ઇસ્લામિક […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]