No Picture
વાદ વિવાદ

ઇસ્લામમાં તકય્યા: અમ્માર ઇબ્ને યાસીર જીવન બચાવવા ઈમાનને છુપાવે છે.

વાંચવાનો સમય: < 1 મિનિટશંકાશીલ લોકો શિયાઓ પર તકય્યાની બીદઅતનો આક્ષેપ કરે છે. તેઓના દ્રષ્ટિકોણ મુજબ ઇસ્લામમાં તક્ય્યાનું કોઈ સ્થાન નથી. તેઓ એમ સમજે છે કે ભય/એહતીયાતનું કુરઆન કે સુન્નતમાં કોઈ સ્થાન નથી. જવાબ આપણને સહાબીઓના તકય્યા પર અમલ […]

No Picture
ઝિયારત

કબ્રે માસૂમીન (અ.મુ.સ.)ની ઝીયારતનો સવાબ,હજજ અને ઉમરાહ કરતા વધારે કેમ છે?

વાંચવાનો સમય: 3 મિનિટવહાબી લોકો ઇસ્લામના ઘણાબધા કાર્યોને શિર્ક સમજે છે. તેમાંથી એક દીનના બુઝુર્ગોના કબ્રોની ઝીયારત છે,વહાબીઓને ઝીયારત નો આ અમલ શિર્ક નઝર આવે છે.જ્યારે કે શિયા મુસલમાનોમાં ખાસ કરીને અઈમ્માં (અ.મુ.સ.)ની ઝીયારતનો ખુબજ વધારે સવાબ બયાન […]

No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

જ. સૈયદા,ઝહરા (સ.અ.) શૈખૈનથી આખરી સમય સુધી નારાઝ હતા

વાંચવાનો સમય: 5 મિનિટઇસ્લામ ધર્મને અગર સૌથી વધારે નુકસાન પહોચ્યું હોય તો એ  શખ્સીય્યત પરસ્તીની બલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)ના  ઘણાબધા સહાબીઓ આ ઇન્તેહાનમાં નાકામ (અસફળ) રહ્યા છે. આપ(સ.અ.વ) પોતાની આખી […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

શું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે.?

વાંચવાનો સમય: 5 મિનિટશું ઉમર અને અબુબક્ર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી અફઝલ હતા કારણકે તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ની બાજુમાં દફન થયા છે. ? એક દલીલ અમૂક મુસલમાનો દ્વારા અબુબક્ર અને ઉમરની અમીરૂલ મોઅમેનીન (અ.સ.)થી શ્રેષ્ઠતા વિષે એવી કરવામાં આવે છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની યાદમાં ગમ મનાવવો જાએઝ છે ?

વાંચવાનો સમય: 2 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવવાને કે સીનાઝ્ની કે નૌહા પડવાને હરામ જાણે છે હાલાકે કદાચ આં તેઓની  અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના […]

No Picture
ઇમામત

ખલીફાઓનો સૌથી મોટો ભય : આજે ફદક, કાલે ખિલાફત

વાંચવાનો સમય: < 1 મિનિટસૌથી મહત્વનો પ્રશ્ન: “હ.ફાતેમા ઝહરા (સ.અ.)ને ફદક પાછો આપવામાં શા માટે ખલીફાઓ ગભરાયેલા હતા?” ઈબ્ન અબીલ હદીદે ખલીફાઓની આ દુવિધાને તેમની કિતાબ શર્હ નહજુલ બલાગાહમાં ટાંકી છે. તેઓ લખે છે : બગદાદના એક શિક્ષકને પૂછવામાં આવ્યું : “ફાતેમા […]

No Picture
વાદ વિવાદ

હ. ઉમરનું ઈલ્મ

વાંચવાનો સમય: 5 મિનિટપયગમ્બરે અકરમ (સ.અ.વ.) થી અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) ના ઈલ્મના બારામાં અસંખ્ય રિવાયતો નકલ થઈ છે જેમાંથી સૌથી વધારે મશ્હુર હદીસ: أَنَا مَدِينَةُ الْعِلْمِ وَ عَلِيٌّ بَابُهَا ‘હું ઈલ્મનું શહેર છુ […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

શું ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબતો પર રુદન કરવું જાએઝ છે?

વાંચવાનો સમય: 4 મિનિટઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવાને કે સીનાઝ્ની કે નૌહાને હરામ જાણે છેહાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના કારણે હોય […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

મૌલવી અબ્દુલ હફીઝના લેખનો જવાબ- અલી(અ.સ.)થી બુગ્ઝ મુનાફેકતની નિશાની છે

વાંચવાનો સમય: 5 મિનિટતારીખ ૨૦ મે ૨૦૨૧ ના મૌલાના મોહંમદ અબ્દુલ હફીઝે લખનૌથી પ્રકાશિત થતું દૈનિક અખબાર ‘સહાફત’માં એક લેખ લખ્યો છે જેમાં તેણે નમાઝ માટે તૈયાર થતાં પહેલાં ધ્યાન રાખવાની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ લેખનો વિષય […]

No Picture
અય્યામે ફાતેમીયાહ

જનાબે ફાતેમા ઝહરા(સ.અ)ના ઘર પર હુમલો – અસ્હાબો અને અરબોની દલીલનુ ખંડન

વાંચવાનો સમય: < 1 મિનિટહઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર પરના હુમલાનો ઇન્કાર કરવા માટે મુસલમાનો દ્વારા રજુ કરાતી પ્રાથમિક દલીલો આ મુજબ છે સહાબાઓનો ન્યાય (અદાલત-એ-સહાબાહ) અને અરબ રિવાજ જે સ્ત્રી સાથે તિરસ્કારપૂર્વકના વર્તનને અટકાવે છે જવાબ:- આ બંને […]