
સૈયદુશ્શોહદા કોણ છે?
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક કહેવાતા મુસલમાનો, તેમના સ્વભાવ પ્રમાણે, એહલેબૈત (અ.મુ.સ.)ના દરેક સદગુણને રદીયો આપવા ઉતાવળ કરે છે. ત્યારે તેમાં સૌથી વધુ પ્રચલિત હોય તેવા કોઈ સદગુણને તદ્દન રદ કરી શકતા નથી તો પછી તેઓ ‘જો સમજાવી ન […]
વાંચવાનો સમય: 22 મિનિટશીઆ તેમજ સુન્ની બન્નેને ફિકહની કિતાબ તેમજ હદીસોની કિતાબમાં માહે મુબારકે રમઝાનમાં પઢવામાં આવતી ઘણી બધી મુસ્તહબ નમાઝોનું વર્ણન કરવામાં આવ્યું છે અને અમૂક નમાઝોની સંખ્યા તો હજાર કરતા પણ વધી જાય છે. નમાઝે તરાવીહ […]
વાંચવાનો સમય: 2 મિનિટજવાબ: જી હા. આ હકીકત સાચી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના અમૂક પુત્રોના નામ અને ખલીફાઓના નામ સામાન્ય હતા, પરંતુ આ નામો ખલીફાના નામના લીધે નહોતા રાખવામાં આવ્યા. આમ, નામોની સામ્યતા આપ (અ.સ.)ના ખલીફા પ્રત્યેના […]
વાંચવાનો સમય: 2 મિનિટજયારે મોહંમદ (સ.અ.વ) પર સલવાત મોકલો છો તો શા માટે તમે તેમના એહલેબ્યતનો પણ સમાવેશ કરો છો. એમ કહીને કે ‘‘અલ્લાહ હુમ્મ સલ્લે અલા મોહમ્મદ વ આલે મોહંમદ” અય અલ્લાહ! મોહંમદ (સ.અ.વ.) અને તેમની આલ […]
વાંચવાનો સમય: 3 મિનિટઅમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા […]
વાંચવાનો સમય: 6 મિનિટમોહસીન ઇબ્ને અલી હસન અ.સ. અને હુસૈન અ.સ. પછી અલી અ.સ. અને ફાતેમા સ.અ. ના ત્રીજા પુત્ર છે. તેમને મુશ્બ્બર પણ કહેવામાં આવે છે, જે પયગમ્બર હારૂન ઇબ્ને ઈમરાન અ.સ.ના ત્રીજા પુત્રનું નામ હતું. હુમલા […]
વાંચવાનો સમય: 4 મિનિટજનાબે ઝહરા (સ.અ.) (જન્નતમાં ઔરતોની સરદાર) આપ (સ.અ.)ને આ દુનિયાથી કોઈ ચીઝથી લગાવ ન હતો. આપ એક ઉચ્ચ દરજ્જો રાખતા હતા અને આપની હને એક ઉચ્ચત્તમ મકામ હતો. આપ (સ.અ.)ની સંપૂર્ણ જીવન દુનિયાના લગાવથી દુર […]
વાંચવાનો સમય: 6 મિનિટઅમુક મુસલમાનો દાવો કરે છે કે અલ્લાહ દરેક જગ્યાએ હાજર નથી. તેઓ આગ્રહ રાખે છે કે અલ્લાહ શરીર ધરાવે છે અને તે અર્શ ઉપર કાયમી બેઠો છે અને સંભવત: એક સમયે બે જગ્યા ઉપર હાજર […]
વાંચવાનો સમય: 2 મિનિટશંકા: ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં રડવું, માતમ કરવું અને અઝાદારી કરવી ઈસ્લામીક અકીદો નથી. આ શહાદત ચોક્કસ દુ:ખદાયક છે પરંતુ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મૃત ઉપર રડવાની મનાઈ કરી છે. જવાબો: અઝાદારી એ માધ્યમ છે […]
વાંચવાનો સમય: 6 મિનિટકેટલાક મુસ્લિમો પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની વફાત બાદ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.)ની “બની બેઠેલા” ખલીફા અને સહાબીઓ ઉપરની, નારાઝગીનો અસ્વીકાર કરે છે. તેઓ એવું બતાવે છે કે આ બંને (અ.મુ.સ.) તે ગાસીબો (ખિલાફતનો હક […]
Copyright © 2019 | Najat