અહલેબૈત (અ .સ.)

શું મુસ્લિમો લય્લતુલ કદ્રની મંઝેલતથી માહિતગાર છે?

વાંચવાનો સમય: 4 મિનિટલય્લતુલ કદ્રમાં મુસ્લિમો માટે અસંખ્ય ફાયદાઓ રહેલા છે. પવિત્ર કુરઆનમાં ૨ મૌકા પર તેનો ઝીક્ર થયેલો છે. એક સુરે કદ્રમાં અને બીજું સુરે દોખાનની શરૂઆતની આયતોમા. લય્લ્તુલ કદ્રની અમુક સામાન્ય ફઝીલતોને બાદ કરતા મુસલમાનો તેની […]

ઇમામ અલી (અ.સ.)

અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે-મુસલમાનો માટે સબક પ્રસ્તાવના

વાંચવાનો સમય: 7 મિનિટમશ્હુર હદીસ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે’ મુસલમાનો દરમ્યાન વિવાદના દરેક મુદ્દા સામે સ્પષ્ટ અને નિર્ણાયક દલીલ છે. આપણે ફકત એટલું જ જોવાનું છે કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને […]

ઇમામ અલી (અ.સ.)

શું અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ (અ.સ.) એ ખીલાફત ના દાવેદાર ની પાછળ નમાઝ પડી છે ?

વાંચવાનો સમય: 3 મિનિટઅમુક મુસલમાન અબુબક્રના ખીલાફતના દાવાને સાબીત કરવા કહે છે કે અલી ઇબ્ને અબુતાલીબ (અ.સ.) તેને માન આપતા હતા અને આપ(અ.સ.) તેની પાછળ જમાત નમાઝ પડવા રાજી હતા આ વાત તેને દર્શાવે છે. તેઓ દાવો કરે […]

અન્ય લોકો

ઓસામા ઈબ્ને ઝૈદ, રસુલ(સ.અ.વ.) દ્વારા નિયુકત કરાયેલ સેનાપતિ અબુબક્રની પસંદગીને પડકારે છે

વાંચવાનો સમય: 3 મિનિટઅબુબક્રની ખિલાફત બાબતે વિરોધીઓ શીઆઓની સામે જે મજબુત દલીલ રજુ કરી શકે તે ‘ઈજમા’ એકમત છે. તેઓ દાવો કરે છે કે અબુબક્ર બધાના એકમતથી ખિલાફત માટે સૌથી વધારે લાયકાત ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને એકલા પામ્યા અને […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

વાંચવાનો સમય: 6 મિનિટએક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે? આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે? ૧૮મી ઝિલ્હજ્જ તે મહાન […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામે મોબીન કોણ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]

સવાલ જવાબ

શું અલ્લાહે જંગોમાંથી ભાગી જવા બદલ સહાબીઓને માફ કર્યા?

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોનો બહુમત સતત સહાબીઓની ખામીઓનો બચાવ કરવાની કોશિશો કરતો હોય છે. આ માટે તેઓ વ્યર્થ આધારો રજુ કરે છે જેમકે ‘અદાલતે સહાબા’ એટલે સહાબીઓ કોઈ ખોટું કાર્ય ન કરી શકે. અલબત્ત્ જ્યારે એકદમ જાહેર ભૂલો […]

સવાલ જવાબ

શું મુસલમાનોએ જુઠાણા ઉપર જમા થવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમૂક તબક્કાઓ વડે વિચિત્ર અને વાહિયાત માંગણીઓ ઉઠાવવામાં આવે છે કે આગળ વધવાનો ફકત એક જ રસ્તો છે અને તે મુસલમાનોમાં ઇત્તેહાદ (એકતા) છે. કયા સુધી આવા ઇત્તેહાદના નારાઓ વાજબી ગણાય? જવાબ: અલબત્ત અમો […]

સલફી

ગારના બનાવમાં અબુબક્ર માટે શું કોઈ ફઝીલત છે?

વાંચવાનો સમય: 5 મિનિટઘણા કહેવાતા મુસલમાનો અબુબક્રની શ્રેષ્ઠતાનો દાવો કરે છે કારણ કે તે રસુલુલ્લાહ(સ.અ.વ.)નો હિજરતની રાતના ગારનો સહાબી હતા. બીજા બધા મુદ્દાઓમાં તેઓ એવું તારણ કાઢે છે કે આ કારણે તે પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ખલીફા થવાનો વિકલ્પ આપમેળે […]