
ફદક થકી હક્કની ઓળખાણ
વાંચવાનો સમય: 3 મિનિટ قال رسول اللہﷺ اِنَّ اللہَ لَیَغْضَبَ بِغَضَبِ فَاطِمَۃَ وَ یَرْضٰی لِرِضَاھَا એ વાતમાં કોઈ શંકા નથી કે જનાબે ફાતેમા (સ.અ) ખાતુને જન્નત છે,સ્પષ્ટ છે કે દુન્યવી ચમક- દમકમાં આપ (સ.અ)ને જર્રા પણ રસ ન […]
વાંચવાનો સમય: 3 મિનિટ قال رسول اللہﷺ اِنَّ اللہَ لَیَغْضَبَ بِغَضَبِ فَاطِمَۃَ وَ یَرْضٰی لِرِضَاھَا એ વાતમાં કોઈ શંકા નથી કે જનાબે ફાતેમા (સ.અ) ખાતુને જન્નત છે,સ્પષ્ટ છે કે દુન્યવી ચમક- દમકમાં આપ (સ.અ)ને જર્રા પણ રસ ન […]
વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]
વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]
વાંચવાનો સમય: 3 મિનિટમુસલમાનોના ઈતિહાસમાં જ્યારે પણ કોઈ બેવફાઈનું અથવા તો વાયદાને તોડવાનું ઉદાહરણ આપવું હોય તો લોકો ફક્ત કુફાવાસીઓનું ઉદાહરણ આપે છે તેનું કારણ હી.સ.૬૦નો કરબલાનો તે બનાવ છે કે જેમાં હ.ઈમામ હુસૈન(અ.સ) અને તેના ખાનદાનના ઘણા […]
વાંચવાનો સમય: 3 મિનિટરસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી તરતજ જે બનાવો બન્યા તેમાંથી એક બનાવ બન્યો તે ‘’ફદક’’ નો બનાવ પણ હતો, પરંતુ આ બનાવ હિદાયત હાસિલ કરવા વાળા માટે એક બેહતરીન રાહ (રસ્તો) છે.આ બનાવમાં જે બે […]
વાંચવાનો સમય: 2 મિનિટબાગે ફદકની જમીન ઇસ્લામમાં ૫હેલી સહીથી ઐતીહાસીક દરજજો ઘરાવે છે. ૫વિત્ર ૫યગમ્બર (સ.અ.વ.)ની શહાદત ૫છીથી જમીનના આ વિસ્તાર ઉ૫ર ગાસેબીને ખિલાફતનો (ખિલાફત ગસ્બ કરવાવાળાઓ) ગાસીબાના કબ્જો રહયો છે. આજ કારણ છે કે (ગાસીબ) ખલીફાઓના સમર્થકો […]
વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા પોતાની […]
વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે […]
વાંચવાનો સમય: < 1 મિનિટજે લોકો પયગંબર(સ.અ.વ.) અને તેમના પવિત્ર વંશ પર ગીર્યા(શોક) કરે છે કયામતમાં તેઓના દરજજાઓ જોઈને લોકો તેમની ઈર્ષા કરશે. આ વિષય પર સ્પષ્ટ રિવાયત ઉપરોક્ત દરજજાઓના બારામાં રજુ કરીએ છીએ. અનસ બિન માલીક પવિત્ર પયગંબર(સ.અ.વ.)થી […]
વાંચવાનો સમય: 5 મિનિટઈતિહાસ એ વાતનું સાક્ષી છે કે મુસ્લિમોએ ઇસ્લામની ઘણી વાસ્તવિકતાઓ અને હકીકતોને અવગણી છે. જ્યાં સીધે સીધો અસ્વીકાર શક્ય ન હતો ત્યાં તેમણે સત્યો અને પુરાવાઓને અવગણ્યા છે. પરંતુ અહેલેબ્ય્ત અ.મુ.સ.ની મહાનતા એટલી સ્પષ્ટ અને […]
Copyright © 2019 | Najat