No Picture
જનાબે ફાતેમાહ (સ.અ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એકલા ફદકના ગવાહ તરીકે કાફી છે: ખુઝૈમાનું ઉદાહરણ

વાંચવાનો સમય: 2 મિનિટફદકના વિવાદમાં, હાકીમો એવો આગ્રહ રાખતા હતા કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) બે મર્દોની ગવાહી (અથવા તેટલા જ પ્રમાણમાં ઔરતોની ગવાહીઓ). જયારે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો તેમની […]

No Picture
રીવાયાત

આજના સમયમાં હદીસો નકલ કરવામાં સુસંગતતા

વાંચવાનો સમય: 5 મિનિટપ્રસ્તાવના: હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછીનો સમયગાળો એ ઝમાનો હતો કે જેમાં ખિલાફત ગસ્બ કરનારા ગાસીબો દ્વારા હદીસો નકલ કરવા ઉપર પાબંદી હતી. તેઓ ડરતા હતા કે એહલેબૈત (અ.મુ.સ.)ના શબ્દો લોકોને સાચા જાનશીનો તરફ […]

No Picture
અન્ય લોકો

રસુલુલ્લાહ (સ.અ.વ.)નું જનાબે અબુ તાલિબ (અ.સ.) સાથે લાગણી આપના ઈમાન અને ઇસ્લામની દલીલ છે

વાંચવાનો સમય: < 1 મિનિટજનાબે અબુ તાલિબ (અ.સ.)ની ઇસ્લામની રાહમાં સતત ખિદમત અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની દીફા કરવા છતા વિરોધીઓ તેમને મુસલમાન નથી માનતા. અગર વિરોધીઓએ ફકત પવિત્ર કુરઆન તથા કાકા અને ભત્રીજા દરમિયાન મોહબ્બત અને લાગણીની ભાવના તરફ […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સિવાય બધા જ સહાબીઓની અલ્લાહે ટીકા કરી છે

વાંચવાનો સમય: < 1 મિનિટસહાબીય્યતની બાબતમાં કોઈ પણ અમીરૂલ મોઅમેનીન, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની સરખામણી નથી કરી શકતું. અલ્લાહે બધાની ટીકા કરી છે પરંતુ અમીરૂલ મોઅમેનીનને હંમેશા નેકી સાથે યાદ કર્યા છે. તેથી ઇબ્ને હજરે અસ્કલાની જેવા […]

No Picture
અન્ય લોકો

શું અબૂબકર ઉમ્મતની ખિલાફત માટે લાયક હતા? – ચર્ચા

વાંચવાનો સમય: 5 મિનિટઈરાકના અહલે તસન્નૂન (જેઓ સુન્નતને અનુસરવાનો દાવો કરે છે)ના પ્રખ્યાત આલીમ અબુ હુઝૈલ અલ-અલ્લાફ નોંધે છે : ‘રક્કા’થી મારી એક મુસાફરી દરમિયાન, મેં એક પાગલ વ્યક્તિ વિશે સાંભળ્યું જે ‘માબદે ઝકી ‘નો રહેવાસી હતો. તે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

હદીસે ઝિયારતે આશુરાની સનદ

વાંચવાનો સમય: 16 મિનિટઝિયારતે આશુરા અને તેના પછી પઢવામાં આવતી દોઆ જે દોઆએ અલ્કમાના નામથી મશહુર છે અને એવી રોશન હકીકત છે કે જેનો ઇન્કાર કોઈ પણ સંજોગમાં કરી શકાતો નથી. શિઆઓની મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબોમાં તેનો ઉલ્લેખ […]