અહલેબૈત (અ .સ.)

દરેક વસ્તુ કુરઆનમાં મૌજુદ છે.

વાંચવાનો સમય: 3 મિનિટઈમામ જઅફરે સાદિક (અ.સ.) ફરમાવે છે: “અલ્લાહ અઝઝ વ જલ્લ એ કુરઆનમાં તમામ વસ્તુઓની સમજુતી રાખી છે. અલ્લાહની કસમ! તેણે કોઈ વસ્તુ બાકી નથી રાખી જેની લોકોને જરૂર હોય અને કોઈ એમ નથી કહી શકતું […]

ઇમામ અલી (અ.સ.)

શું ફક્ત સહાબી (સાથી) હોવુ તે ખિલાફતના દાવા માટે પુરતૂ છે ?

વાંચવાનો સમય: 8 મિનિટજ્યારે પવીત્ર નબી (સ.અ.વ.)ની શહાદત બાદ તેમના જાનશીનની પસંદગીની વાત આવે છે તો અમુક મુસ્લીમો સૌ પ્રથમ જે દલીલ ને રજુ કરે છે તે સહાબીય્યત છે, બલકે તેઓની પાસે પોતાની તરફેણમાં બીજુ કોઈ પ્રમાણ ન […]

ઇમામ અલી (અ.સ.)

કિતાબ ‘અલ વસીય્યહ’

વાંચવાનો સમય: 5 મિનિટઅબુ મુસા ઈસા અલ બજલી અઝઝરીર (વફાત 220 હી.સ.) અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના વસી હોવા અંગેની કિતાબો ઘણા અગાઉના ઝમાનાથી લખવામાં આવી રહી છે. ‘કિતાબુલ વસીય્યહ’ અને ‘અલ વસીય્યહ’ જેવા નામોની કિતાબો […]

ઇમામ અલી (અ.સ.)

ઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર

વાંચવાનો સમય: 7 મિનિટઈસ્લામમાં ઈદે ગદીરનો તસવ્વુર અલ્લાહના કરમથી મઝહબે હક એટલે કે મઝહબે એહલેબૈત (અ.મુ.સ.)ની તે વિશિષ્ટતા છે કે તે તેવા જ આદાબ અને રસ્મોની પાબંદી કરે છે જે ઈસ્લામી શરઈ હદોનો હિસ્સો છે અને પોતાની ખુશી અને ગમ, તેમજ […]

ઇમામ અલી (અ.સ.)

મોહબ્બતે અલી (અ.સ.) – તમામ અકીદાઓનો સમુહ

વાંચવાનો સમય: 2 મિનિટમોહબ્બતે અલી (અ.સ.) – તમામ અકીદાઓનો સમુહ અગર તમામ લોકો ચાહે કે મહાન નબીઓ (અ.મુ.સ.) સિવાય કોઈ શખ્સને તમામ ફઝીલતોના માલિક સાબિત કરે તો તેઓ સમગ્ર ઈન્સાનીય્યતમાં કોઈ વ્યક્તિને શોધી શકશે નહિ… …બલ્કે એમ કહેવુ અતિશ્યોક્તિ નહિ કહેવાય કે દરેક […]

ઇમામ હુસૈન (અ.સ.)

શા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ?

વાંચવાનો સમય: 2 મિનિટશા માટે અલ્લાહે યઝીદ થકી મુસલમાનોને સજા કરી ? યઝીદનું હાકીમ બનવું એ મુસલમાનો માટે સૌથી મોટી સજા હતી. આ વાત આ હકીકતથી સ્પષ્ટ થાઇ છે કે તેણે અઝીમ ગુનાહો અંજામ આપ્યા જેમકે ઇમામે હુસૈન (અ) ને કત્લ કરવું, ખાને કાબા ઉપર આગના […]

ઇમામ કાઝીમ (અ.સ.)

ફકત એક ઈમામ જ બીજા ઈમામને દફન કરી શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે કોઈ મઅસુમ ઈમામ (અ.સ.) શહીદ થાય છે, તેમના પછી તેમના વસી અને ઈમામની જવાબદારી છે કે તેમને દફન કરે. આ જવાબદારી તેમના સિવાય બીજું કોઈ અદા કરી શકતું નથી. જેથી મુસલમાનો માટે સ્પષ્ટ થઈ […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીનને “અબુ તુરાબ”નો લકબ કેવી રીતે મળ્યો?

વાંચવાનો સમય: < 1 મિનિટઅમીરુલ મોઅમેનીનને “અબુ તુરાબ”નો લકબ કેવી રીતે મળ્યો? અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો “અબુ તુરાબ”ના લકબ વડે ઉલ્લેખ કરીને આપ (અ.સ)ની  હાંસી ઉડાવતા . કદાચ તે ઈમામને ધૂળ (તુરાબ) તરીકે બોલાવતા કારણકે ઈમામ દરેક સદગુણ (ફઝીલત) ધરાવતા […]

ઇમામ અલી (અ.સ.)

નમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે

વાંચવાનો સમય: < 1 મિનિટનમાઝને અદા કરવામાં અમીરુલ મોઅમેનીન અ.સ શ્રેષ્ઠ છે નમાઝમાં અને બીજી બધી બાબતોમાં અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ અ.સ.થી આગળ કોઈ સહાબી નથી. કેટલાક પ્રસંગોએ આ મુદ્દા (બાબત) ઉપર અલી અ.સ.ની શ્રેષ્ઠતા બતાવી છે […]

ઇમામ અલી (અ.સ.)

પયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે?

વાંચવાનો સમય: 2 મિનિટપયગંબર (સ.અ.વ) સંબંધિત દરેક મહત્વના બનાવમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) નો ઉલ્લેખ શા માટે હોય છે? પયગંબર (સ.અ.વ.) સંબંધિત મહત્વપૂર્ણ બનાવો જેમ કે ૧૭મી રબ્બિઉલ અવ્વલ અને ૨૭મી રજબના રોજ ઇસ્લામની જાહેરાત (બેઅસત/મેઅરાજ) અમીરુલ મોઅમેનીન (અ.સ) […]