ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો દુશ્મન શંકાસ્પદ વંશમાંથી છે.

વાંચવાનો સમય: < 1 મિનિટશાયરે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના દોસ્ત અને દુશ્મનની હદીસને શેઅરમાં બયાન કરી છે: અલી (અ.સ.)ની મોહબ્બતથી બધી શંકાઓ દુર થાય અને રૂહો પાક થાય અને નસ્લો પાકીઝા બને છે. પછી જ્યારે તમે અલી (અ.સ.)થી મોહબ્બત કરનારને […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.) ની નજરમાં

વાંચવાનો સમય: 2 મિનિટઅલી(અ.સ.)ને અઝીય્યત પોંહચાડવી તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત પોંહચાડવા બરાબર છે અગાઉના પ્રકરણમાં આપણે સાબીત કર્યું કે હઝરત ફાતેમા ઝહરા (સ.અ..વ.)ને અઝીય્યત આપવું તે રસૂલ (સ.અ.વ.)ને અઝીય્યત આપવા બરાબર છે. આ પ્રકરણમાં  આપણે તે હદીસોનો અભ્યાસ કરશુ કે જે  હઝરત અલી (અ.સ.)ને તકલીફ આપવું તે […]

ઇમામ અલી (અ.સ.)

કુરઆનની એ આયત કે જેની શરૂઆત “યા અય્યોહલ્લ્ઝીન આમનુ” થી થાય છે.

વાંચવાનો સમય: < 1 મિનિટપવિત્ર કુરઆનમાં અમીરુલ મોઅમેનીન (અ.સ) ને વારંવાર યાદ કરવામાં આવ્યા છે – જેટલી એમની ફઝીલત છે તેટલી વાર. જરૂરી નથી કે તેમના નામ સાથે યાદ કરવામાં આવે. એહલે સુન્નત પણ આ વાતને સમર્થન આપે છે. […]

ઇમામ અલી (અ.સ.)

અલી ઇબ્ને અબી તાલિબ અ.સ ની મોહબ્બત સહીહ જન્મની નિશાની છે.

વાંચવાનો સમય: 2 મિનિટઅલ્લાહ દરેકને અલી ઇબ્ન અબી તાલિબ (અ.સ.)ની મોહબ્બત અતા કરતો નથી. આ એક વિશેષ બક્ષિસ છે કે જેને  અલ્લાહ ચાહે છે તેને અતા કરે છે.  અલી ઇબ્ને  અબી તાલિબ (અ.સ.)ની સાચી મોહબ્બત એ તેના સહીહ […]

ઇમામ અલી (અ.સ.)

અગાઉના અંબીયા (અ.મુ.સ.)ની સુન્નતના આધારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આયેશા માટે કહેવાતો એહતેરામ

વાંચવાનો સમય: 5 મિનિટરસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિઓના અનુયાયીઓ પત્નિઓની સંપૂર્ણ ઈસ્મત સિવાય કોઈ વસ્તુથી નહિ માને. તેમના માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ‘પાકીઝા’ પત્નિઓમાં કંઈ ખોટું નથી અને તેમનો બધા મુસલમાનોએ આદાર કરવો જોઈએ. તેઓ માને છે કે પત્નિઓ દીનનું પ્રતીક […]

અહલેબૈત (અ .સ.)

શા માટે લોકો ઈમામને ચુંટી નથી શકતા?

વાંચવાનો સમય: 2 મિનિટએક મહત્વનું પાસુ જે મુસલમાનોને અલગ કરે છે તે હાદીઓ (ઈમામો)ને ચુંટવામાં છે. મોટાભાગના માને છે કે લોકો પાસે ક્ષમતા અને અધિકાર છે કે તેઓ પોતાની હિદાયત માટે ઈમામ / ખલીફાને ચુંટે. લઘુમતી કે જેઓ […]

ઇમામ મહદી (અ.સ.)

અલ્લાહે જનાબે ખીઝર (અ.સ.) ને કેમ લાંબું જીવન આપ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટપયગંબર ખીઝર વિશે ઇમામ જાફર સાદિક (અ.સ.)  ફરમાવે છે: “અને જ્યાં સુધી સાચા બંદા ખીઝર (અ.સ.)નો સવાલ છે, અલ્લાહે તેમને લાંબુ જીવન અતા કર્યું, એ હકીકતના કારણે નહિ કે અલ્લાહે તેમને પયગંબર બનાવ્યા હતા અથવા એ કે […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે એહલેબૈત (અ.મુ.સ.) પાસે તેમની શહાદત પછી માંગી શકીએ છીએ?

વાંચવાનો સમય: 7 મિનિટશંકા:           અમૂક કહેવાતા મુસલમાનો ઈલાહી હસ્તીઓને વસીલા (માધ્યમ) બનાવીને માંગવાનો વિરોધ કરે છે. તેઓની મુળ વાત એ છે કે આપણે ફકત અલ્લાહ પાસે જ માંગવું જોઈએ. પછી તેઓ ઈચ્છા ન હોવા છતાં પોતે જ […]

ઇમામ અલી (અ.સ.)

શિઆ અને સુન્ની તફ્સીરો મુજબ અમીરુલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની ફઝીલતો

વાંચવાનો સમય: 3 મિનિટ જારુલ્લાહ ઝમખ્શરી પોતાની તફસીર “અલ કશ્શાફ” ભાગ ૪, પાનાં નં. ૧૯૭ પર ઇબ્ને અબ્બાસથી લખે છે કે એક વખત પવિત્ર પયગંબર (સ.અ.વ.) પોતાના અસહાબોને લઈને ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) બીમાર હતા ત્યારે તેમની મુલાકાતે ગયા. […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ શૈખૈન અને પત્નિઓને પોતાની નઝદીક આવવા દીધા? ભાગ-૨

વાંચવાનો સમય: 3 મિનિટમુસ્લીમ બહુમતી સહાબીઓની ખાસ કરીને શૈખૈન (અબુ બક્ર અને ઉમર) અને પત્નિઓના વિશ્ર્વાસગાત, મુનાફેકત અને છેતરપીંડીનો દીફા કરવા આગળ વધે છે. તેઓની શૈખૈન અને પત્નિઓના બચાવની મુળ દલીલ એ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)નું તેઓને […]