ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં

વાંચવાનો સમય: 15 મિનિટવિલાદત: ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.) આપને […]

ઇમામ હુસૈન (અ.સ.)

ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત અને તેનો પેહલાની ઉમ્મતો સાથે સંબંધ

વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એ ‘આસમાનો અને ઝમીનમાં એક મહત્વપૂર્ણ’ બાબત હતી. એક નોંધપાત્ર ઘટના હોવાથી, તેની ભૂતકાળ સાથે ઘણી કડીઓ હતી. અગાઉની ઉમ્મતોની સરખામણીમાં ઈમામ હુસૈન (અ.સ)ના ઝુલ્મ અને અસત્યની વિરુદ્ધ ક્યામ કરવાની બાબત […]

ઇમામ હુસૈન (અ.સ.)

હઝરત જાફરે તૈય્યાર (અ.સ.) ની શહાદત અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર રડવું

વાંચવાનો સમય: 2 મિનિટઅઝાદારીના ટીકાકારો તેના આરોપોના ટેકામાં નીચે મુજબના દાવાઓ રજુ કરે છે : ૧. મૃત ઉપર રડવું બીદઅત છે અને નબી (સ.અ.વ.) થી શોક મનાવવાના કોઈ પુરાવા મળતા નથી. ૨. રડવું કબ્રની અંદરની વ્યક્તિની સજાનું કારણ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ છે? (ભાગ – ૨)

વાંચવાનો સમય: 6 મિનિટ૧. પહેલાના નબીઓ (અ.મુ.સ.) નું ઈલ્મે ગય્બ. નીચે અમોએ અમુક એવા પ્રસંગો રજુ કરીએ છીએ જેમાં નબીઓ (અ.મુ.સ.) ને ઈલ્મે ગય્બ મળ્યું હતું, અને અમારી આ યાદી ખરેખર સંપૂર્ણ થાય એમ નથી. (૧) હ.. આદમ […]

રસુલે ખુદા (સ.અ.વ.)

શું રસુલ (સ.અ.વ.) પાસે ઈલ્મે ગય્બ હતું ? (ભાગ – ૧)

વાંચવાનો સમય: 4 મિનિટમુસલમાનોનો એક સમૂહ અલ્લાહની મખ્લુક પાસે ઈલ્મે ગય્બ હોવાનો ઇન્કાર કરે છે. તેઓ દાવો કરે છે કે, ઈલ્મે ગય્બ ફક્ત અલ્લાહ પાસેજ છે અને અલ્લાહ સિવાય કોઈપણ વ્યક્તિ ઈલ્મે ગય્બ ધરાવતું નથી. આ વાત ને […]

ઝિયારત

શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે? ઉમ્મત ઉપર ગવાહ

વાંચવાનો સમય: 2 મિનિટઅત્યાર સુધી અમે શહીદો અને હિજરત કરનારાઓના બારામાં ચર્ચા કરી. રસુલે ખુદા (સ.અ.વ.)નો દરજ્જો એટલો બલંદ છે કે આપણે બયાન નથી કરી શકતા અને આપ (સ.અ.વ.) તમામ શહીદો અને હિજરત કરનારાઓથી બલંદ મકામ ધરાવો છો. […]

ઇમામ અલી (અ.સ.)

ફકત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જગ્યા લઈ શકે છે.

વાંચવાનો સમય: 2 મિનિટજ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત / વિસાયતની વાત આવે તો આપણે દરેક પ્રકારની દલીલો સાંભળીએ છીએ જેમકે ગારમાં સહાબીય્યત, વયમાં બુઝુર્ગી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પત્નિના પિતા, વિગેરે. શું આ દલીલો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા હોવા માટે પુરતી છે? […]

અહલેબૈત (અ .સ.)

શું આપણે મુસલમાનોમાં ઇત્તેહાદ માટે સકલૈનને છોડી દેવું જોઈએ?

વાંચવાનો સમય: 4 મિનિટજેઓ મુસલમાનોમાં ઇત્તેહાદને પ્રોત્સાહન આપે છે તેઓ એહલેબૈત (અ.મુ.સ.) ઉપર દલીલો અને બિનપાયાદાર આરોપો ઘડી કાઢે છે. તેઓના અર્થહીન આરોપો માંહેનો એક આરોપ એ છે કે અમીરુલ મોઅમેનીન (અ.સ.) મુસલમાનોના ઇત્તેહાદ માટે એટલા બધા આતુર […]

અહલેબૈત (અ .સ.)

પવિત્ર કુરઆનના અર્થઘટન (તફસીર)ની દ્રષ્ટીએ- શિયાઓ વિરુધ્ધ સલફી

વાંચવાનો સમય: 2 મિનિટએક ચર્ચા વિરોધિઓ ખાસ કરીને ઉગ્ર મુસલમાનો શિયાઓ પર આરોપ લગાડે છે કે તેઓ વિચિત્ર અને ન સમજાય તેવું કુરઆનનું અર્થઘટન કરે છે. તેઓ શિયાઓ ઉપર આરોપ લગાડે છે કે તેઓ કુરઆનની સમજુતી (તફસીર) અને […]

ઇમામ અલી (અ.સ.)

અમીરુલ મોઅમેનીન અ.સ.ની શહાદત અને અગાઉના પયગંબરો સાથે સંબંધ.

વાંચવાનો સમય: 4 મિનિટઅમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ અ.સ.ની શહાદત અર્શ પર અને જમીન પર બહુ મહત્વની બાબત હતી. એક અત્યંત મહત્વની ઘટના હોવાથી, ભૂતકાળ સાથે તેની અસામાન્ય કડીઓ/સામ્યતાઓ હતી. હકીકતમાં, આપણે જોઈશું કે, ઈમામ(અ.સ.)ની શહાદતને અગાઉના ઘણા […]