અહલેબૈત (અ .સ.)

કયુ સાચુ છે ‘વ ઈતરતી’ (અને મારી એહલેબય્ત) અથવા ‘વ સુન્નતી’ (અને મારી સુન્નત (હદીસો)

વાંચવાનો સમય: 8 મિનિટહદીસ વિજ્ઞાનના વિધ્વાનો (મોહદ્દેસુન)એ હદીસે સકલૈન (બે અતીભારે મહત્વની વસ્તુઓની હદીસ) બે રીતે વર્ણવી છે અને હદીસના પુસ્તકોમાં નોંધી છે. તેમાંથી કઈ સાચી છે તેનું પરીક્ષણ કરવું રહ્યું: ‘કિતાબલ્લાહ વ ઈતરતી અહલબૈતી’ (અલ્લાહની કિતાબ અને […]

અહલેબૈત (અ .સ.)

હસનૈન (અ.મુ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ફરઝંદો છે – ઈમામ બાકીર (અ.સ.)ની દલીલ

વાંચવાનો સમય: 3 મિનિટએહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો સામાન્ય કરતા ઘણા બલંદ છે અને તેઓ સાથે કોઈ સરખામણી શકય નથી એ હદ સુધી કે રસુલે ખુદા (સ.અ.વ.)ના સહાબીઓ અને પત્નિ સાથે પણ નહિ. તેઓની ફઝીલતો અજોડ છે અને તેમાંથી ઉચ્ચ […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટપવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને એકલા પામ્યા અને […]

ઇમામ અલી (અ.સ.)

શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે?

વાંચવાનો સમય: 6 મિનિટએક સવાલ સામાન્ય મુસલમાનો શીઆઓને કરતા હોય છે કે: શા માટે શીઆઓ ઈદે ગદીર મનાવે છે? આ બનાવમાં તેવું શું ખાસ છે કે તેને આટલી ભવ્યતા અને ઠાઠમાઠથી મનાવવામાં આવે છે? ૧૮મી ઝિલ્હજ્જ તે મહાન […]

ઇમામ તકી (અ.સ.)

ઈમામ મોહમ્મદતકી (અ.સ.) નો ઐતિહાસિક વાદવિવાદ

વાંચવાનો સમય: 5 મિનિટઈમામ માટે બાળપણ,યુવાની કે વૃદ્ધાવસ્થા બાબતે કોઈ ફર્ક નથી પડતો કારણકે ઈમામ ઇલાહી ઇલ્મ અને રઝાના માલિક છે. જ્યારે ઈમામ મોહમ્મદતકી(અ.સ.)ની જાહેરી રીતે ઉમ્ર મુબારક આઠ વર્ષની હતી ત્યારે તે સમયનો બાદશાહ મામુન એક આલીમ […]

જનાબે ફાતેમાહ (સ.અ.)

અબુબક્રનું જ.ઝેહરા સ.અ. પ્રત્યે નમ્ર હોવાની ખોટી માન્યતાનું ખંડન (રદ)

વાંચવાનો સમય: 3 મિનિટએહલે તસન્નુંનની કિતાબોમાં જ.ઝેહરા સ.અ. પ્રત્યે ખોટી માન્યતાઓનું વર્ણન થયું છે તેમાં અબુબક્રનું ફદક બાબતે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સાથે વિવેકી અને નમ્ર વર્તન પણ છે. ખાસ કરીને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) આવેશપૂર્વક ફદકનો દાવો […]

ઇમામ હુસૈન (અ.સ.)

આશુરના દિવસનો રોઝો

વાંચવાનો સમય: 4 મિનિટદરેક રીતે, ઈમામ હુસૈન અ.સ.નો દિવસ કે જયારે રસુલ સ.અ.વ.ના પ્યારા નવાસાને શહીદ કરવામાં આવ્યા તે ખુબજ કરુણ ઘટના છે. બેશક તે સૌથી મોટી દુ:ખદ ઘટના હતી. તેમને તેમના પરિવારજનો સહિત ફક્ત એટલે શહીદ કરી […]

ઇમામ અલી (અ.સ.)

ઈમામે મોબીન કોણ છે?

વાંચવાનો સમય: < 1 મિનિટ‘ઈમામત’ ઈસ્લામના બે મોટા ફીર્કાઓ દરમ્યાન મોટા મતભેદનો વિષય છે અને આ વિષયના લગતી ચર્ચામાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કુરઆને મજીદમાં ઈમામ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? જવાબ: પવિત્ર કુરઆને વારંવાર ઈમામને માર્ગદર્શન તરીકે […]

અહલેબૈત (અ .સ.)

પંજેતને પાક (અ.મુ.સ.)ની સંપૂર્ણ માઅરેફત

વાંચવાનો સમય: 2 મિનિટશૈખ તુસી (અ.ર.) મિસ્બાહુલ અન્વારમાં નકલ કરે છે કે મુફઝઝલ ઈબ્ને ઉમરે જણાવ્યું કે એક દિવસ હું ઈમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો  ત્યારે આપ (અ.સ.)એ મને સવાલ કર્યો: “અય મુફઝઝલ! શું તમે હઝરત મોહમ્મદ […]

ઇમામ અલી (અ.સ.)

‘યા અલી મદદ’ કે ‘યા અલ્લાહ’ કયુ સાચુ છે

વાંચવાનો સમય: 6 મિનિટશીઆઓ સામે આરોપોમાં એક મોટો આરોપ એ છે કે મુશ્કેલીના સમયમાં તેઓ અલ્લાહ અઝ્ઝ વ જલ્લની બદલે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પુકારે છે. કમનસીબે, અમૂક એહલેબૈત (અ.મુ.સ.)ના શીઆઓ પણ આ બાબતે શંકામાં છે […]