No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે નમાઝ પડવાના કારણે ઈમામતને લાયક છે

વાંચવાનો સમય: 2 મિનિટઅમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની બેશુમાર ફઝીલતોમાંથી એક એ છે કે આપ (અ.સ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે નમાઝ પડવામાં બીજાઓ ઉપર અગ્રતા ધરાવે છે. પ્રખ્યાત મુસલમાન આલીમોએ નોંધ્યું છે કે અલી (અ.સ.) […]

No Picture
ઇમામ અલી (અ.સ.)

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સિવાય બધા જ સહાબીઓની અલ્લાહે ટીકા કરી છે

વાંચવાનો સમય: < 1 મિનિટસહાબીય્યતની બાબતમાં કોઈ પણ અમીરૂલ મોઅમેનીન, હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની સરખામણી નથી કરી શકતું. અલ્લાહે બધાની ટીકા કરી છે પરંતુ અમીરૂલ મોઅમેનીનને હંમેશા નેકી સાથે યાદ કર્યા છે. તેથી ઇબ્ને હજરે અસ્કલાની જેવા […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

ઈમામ હુસૈન (અ.સ.)ની યાદમાં વહેતું એક આંસુ તમામ ગુનાહોને ખતમ કરે છે

વાંચવાનો સમય: 4 મિનિટઈમામ હુસૈન (અ.સ) પર રુદન એટલે કે અઝાદારી વિષે કેટલાક લોકો સવાલો ઉઠાવે છે જેમાંથી એક સવાલ અઝાદારી બાબતે હદીસોમાં જોવા મળતા આશ્ચર્ય પમાડનારા (આખેરતના) અજ્ર બાબતે છે. શંકા કરનારાઓ માટે એ માનવું મુશ્કિલ છે […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

હદીસે ઝિયારતે આશુરાની સનદ

વાંચવાનો સમય: 16 મિનિટઝિયારતે આશુરા અને તેના પછી પઢવામાં આવતી દોઆ જે દોઆએ અલ્કમાના નામથી મશહુર છે અને એવી રોશન હકીકત છે કે જેનો ઇન્કાર કોઈ પણ સંજોગમાં કરી શકાતો નથી. શિઆઓની મોઅતબર અને ભરોસાપાત્ર કિતાબોમાં તેનો ઉલ્લેખ […]

ઇમામ કાઝીમ (અ.સ.)

હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ)

વાંચવાનો સમય: 3 મિનિટનામ : મુસા ((અ.સ)) લકબો: કાઝીમ , અબ્દુસ્સાલેહ , નફસે ઝકીય્યાહ , સાબીર , અમીન , બાબુલ હવાએજ , વગેરે કુન્નીયત: અબુલ હસન , અબુ ઈબ્રાહીમ , અબુ અલી, અબુ અબ્દીલ્લાહ વિલાદત તારીખ : ૭ […]

No Picture
ઇમામ હુસૈન (અ.સ.)

મજલીસે અઝા – એહલેબેત (અ.મુ.સ)ના ઘરવાળાઓની સુન્નત

વાંચવાનો સમય: 3 મિનિટ  ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા […]

અય્યામે ફાતેમીયાહ

સય્યદાએ આલમ જ. ફાતેમા ઝહરા (સ.અ.)ના મસાએબ અને અઇમ્મએ માઅસુમીન (અ.મુ.સ.)

વાંચવાનો સમય: 3 મિનિટહઝરતે રસુલે અકરમ(સ.અ.વ.)ની શહાદતને ફક્ત બે જ દિવસો ૫સાર થયા હતા કે આપ(સ.અ.વ)ના જીગરના ટુકડાના ઘર ઉ૫ર મદીનાના વડવાઓનો એક મોટો સમુહ જોવા મળ્યો. આ લોકો રસુલે અકરમ(સ.અ.વ.)ની દુખ્તરને તેમના પિતાની રહેલતની (શહાદતની) તઅઝીયત પેશ […]

ઇમામ હુસૈન (અ.સ.)

મજલીસે અઝા – એહલેબેત (અ.મુ.સ)ના ઘરવાળાઓની સુન્નત

વાંચવાનો સમય: 3 મિનિટઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત એક દર્દનાક બનાવ છે, હિજરી સન ૬૧માં મોહર્ર્મ મહિનાની દસમી તારીખે હ.અલી (અ.સ.) અને જ.ફાતેમા ઝેહરા (સ.અ.)ના ફરઝંદ અને બની હાશિમના અઠાર જવાનો અને તેમના બાવફા અસહાબો સાથે રાહે ખુદામા પોતાની […]

ઇમામ મહદી (અ.સ.)

શું આપણે ઈમામે મહદી (અ.ત.ફ.શ.)થી તેમના ઝહુર માટે દુઆ માંગી શકીએ છીએ ?

વાંચવાનો સમય: 4 મિનિટસમાજના અમુક વર્ગોમાં એવો અકીદો જોવા મળે છે કે જ્યારે કોઈ ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ના ઝુહુરની દુઆ કરવા માંગે છે, ત્યારે આપણે અલ્લાહ પાસે દુઆ કરવી જોઈએ, ઈમામ મહદી (અ.ત.ફ.શ.)થી નહીં. તેઓ દાવો કરે છે કે […]

No Picture
ઇમામત

શું પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)એ તેમના ઉત્તરાધિકારી(જાનશીન)ની નિમણુંક કરી હતી કે નહીં તેના પર ચર્ચા:-

વાંચવાનો સમય: 2 મિનિટપરિચય:- જ્યારે કે પવિત્ર પયગંબર (સ.અ.વ.)ના ઉત્તરાધિકારી(જાનશીન)ની વાત આવે છે તો તે બાબતે ઇસ્લામમાં બે સમુહ છે.એક સમૂહ દાવો કરે છે કે પવિત્ર પયગંબર(સ.અ.વ.)એ ઉમ્મતને કોઈપણ ઉત્તરાધિકારી અને માર્ગદર્શક વગરની છોડી દીધી (અલ્લાહે મનાઈ કરી […]